________________
સર
સાધ્યને મા
જ્યારે હાથ લાંબા પડે ત્યારે “ àાખ્યું પાણી ” એમ કહેવાના અવસર ન આવે એ ધ્યાનમાં રાખજો. ગમે તે કરા પણ આળા પાછળ પડી પાણી વલાવવાના ધંધા ન કરતા અને છેવટે છાશ લેાવીને કુલ માખણ કાઢવાની તાકાત ન આવે તેા, અને તેટલુ માખણ લેવાય તેમ પ્રયત્ન કરજો અને લેજો. એ માર્મિક વાતમાં રહસ્ય છે અને એને સમજી અમલમાં મૂકવામાં “સહજાનંદ ઘરે રમણુ” છે.
બાકી ભક્તિમાં મર્યાદાને સ્થાન નથી, માત્ર છે તે શ છે અને તે એટલું જ કે ભક્તિના વિષયની આશાતના” ન કરવી, એના ચેાગ્ય વિવેક જાળવવા અને તે સબંધમાં વિચાર કરી જે નિયમ ઘડયા છે તે જાળવવા. ભક્તિના વિઅથવાળી થીજ કે મૂર્તિ જીવંત છે એવા વિચાર કરીએ એટલે એ નિયમા તા ઘણાખરા સમીચિન જણુાય છે. એને જાળવીને પછી ભક્ત એના પ્રભુ સાથે વાતેા કરે, એને આલસા માગે, એની આગળ બાળક બની જાય, એની પાસે
લાડ કરે, એની સાથે સણાં કરે, ધમકી આપે, જેમ મનમાં આવે તેમ એને ઉદ્દેશે, પણ એનું સાન્નિધ્ય વિસ્મરે નહિ, એના અજ્યભાવ વિસ્મરે નહિ, એના તરફના પૂજ્યભાવમાં વર્ષ આણે નહિ.
એવા જુદા જુદા ભાવના દાખલાઓ બહુ છે અને સ સાથે છે.
દાખલા તરીકે:
(૧) ખાળપણે આપણુ સસસ્નેહી,
રમતાં નવ નવ વેશે;