________________
૨૦૮
સાધ્યને માગે. રામ કે ન મળી માયા. ” ભર્તૃહરિ એક સુભાષિતમાં મજાની વાત કરે છે, તેની મતલબ એ છે કે આગળ છડીઓ પાકારાતી હાય, પડખે બિરુદાવલિઓ એલાતી હાય, પછવાડે ચામર વીંઝાતા હાય, અને ખડેજાઓ થઈ રહ્યા હાય, એવું એવું હાય તા તા સંસારમાં કાંઈ રસ લે–તા પણ જાણે સમજ્યા, પરન્તુ આ તા ભીખનું અન્ન ઢીકરીમાં રાખેલું છે! એમાં તે માલ શે છે? શેના ઉપર રાચી રહ્યા છે? અને કાને માટે? કેટલા ભવ માટે ? કેટલા સમય માટે ? જરા વિચારી જુઓ, જુઓ, સભારા, યાદ કરા, સ્મરણ કરો, તમારું આખુ જીવન જોઈ જાઓ, તમે કેટલા વધ્યા, તેના આંકડા મૂકા અને જોશેા તા જણાશે કે ખરેખર
64
વલાવ્યું પાણી !”
આ દશા તમારી હાય ? આ દશા તમારા જેવા સમજીની હાય ? આ દશા તમારા જેવા અનુકૂળતાવાળાઓની હોય? આ સંસારના ક્ષણિક વિલાસામાં મ્હાલીને, આ ઘેાડા ધાતુના ઢગલા એકઠા કરીને, આ મેળાવડામાં પ્રથમ પતિએ ખુરશીઓ પ્રાપ્ત કરીને, આ નાત કે સંઘની પટેલાઈએ કરીને, પાણી વલાવ્યું છે. એમાં કાંઇ સાર જોશેા નહિ, એમાં કાંઈ માલ જોશે। નહિ, એમાં કોઇ પરિણામ જોશેા નહિ.
મૂંઝાણા ! ખરેખર મૂંઝાણા !! ત્યારે હવે કરવું શું ? ન્હાઈ ધાઇને આરિસા જોવા, આરિસામાં–કાચમાં ચાટલામાં શું દેખાશે ? તમારું પેાતાનું પ્રતિષ્ઠિ. તમે જેવા શેા તેવા તેમાં લાગશે. જરા શાંતિથી જોશા એટલે સર્વ દેખાઈ આવશે અને ખરાખર જોશેા તા અદ્ભુત તાંડવ, ભયંકર