________________
પાણી વલાવ્યું.
૨૦૧
પસાર
થઈ છેવટે મન પર
જાદી પરિસ્થતિમાંથી વિજય મેળવવા અને તેને પણ સાધનોમાંના ઘણાખરાની માફ્ક પાછળ મૂકી તેનાથી પર થવું, તેના પર સામ્રાજ્ય મેળવવાના વિજય મુહુર્ત્ત તેનાથી પણ પર થવું એ સર્વાં પરભવ માનનાર દર્શનને સામાન્ય વિષય છે અને અપવાદ વગરના છે. એ ધ્યાનચેાગની સિદ્ધિ કે પ્રાપ્તિ માટે અનેક ઘટનાએ સંભવિત છે અને સ્વીકારાયલી છે. તેમાં ભતિયાગ મુખ્ય સ્થાને છે.
આ ભક્તિયાગ એ ધ્યાન ચાગના હેતુ હાઈ અને મુખ્ય સ્થાને હાઈ ખાસ વિચારવા ચેાગ્ય છે. તે સાધ્યના સાક્ષાત્કાર કરાવનાર હેાવાથી તેના કારણરૂપ છે. જે આદશે પહોંચવું હાય તેનું ધ્યાન કરતાં એ સ્થાને પહોંચાય છે અને તેટલા માટે એ ધ્યેયને નિત્ય લક્ષ્યમાં રાખવાની વ્યવસ્થા વ્યસ્થાન લે છે. સાધારણ વ્યવહારુ માણસાને ચાલુ ધ્યાન કરતાં આવડે નહિ અને કરવા જાય તે કદાચ રખડી પણ પડે, તેટલા સારુ ભકિત દ્વારા ધ્યાનયાગ સાધવાના રસ્તા બહુ આન ંદમય, સિદ્ધ અને અવિચળ માર્ગ તરીકે સ્વીકારાયલા છે. આ આદર્શની અવિચળ ભક્તિ કરતાં આદર્શ ધ્યેયસ્થાને આવી જાય અને પછી તેમાં એક્તા થાય તા ભક્તિ ધ્યાનયેાગમાં ફેરવાઈ પણ જાય, તેથી ભક્તિને ધ્યાન યોગમાં બહુ અગત્યનું સ્થાન મળે છે.
ભક્તિમાં એક ખાસ વિશિષ્ટતા એ છે કે ધ્યાનયેાગ તા વિકાસ પામેલા આત્માએ જ આદરી શકે છે અને તેમાં પણ આત્મવંચના કાઇ વાર ઇરાદાપૂર્વક અને ઘણી વાર અણુજાણ્યે - પણ થઈ જાય છે, ત્યારે ભક્તિયોગ વિકાસક્રમના ગમે