________________
૧૪
સાધ્યને માર્ગ બાધિત પ્રયાણ કરવું એ પણ મુશ્કેલ છે, છતાં એ જે છે તે છે, અને છે તે સમજવા જેવું છે. આ અવસર વારંવાર મળવાને નથી, એ નિરંતર ધ્યાનમાં રાખવું અને રાખીને આગળ વધવું. ઘાંચીનાં બળદને લક્ષ્યમાં રાખ અને નિરતેર જે અશ્વની સીધી ગતિ સાધ્ય તરફ થતી હોય તેને 'પણ લક્ષ્યમાં રાખો; તેમજ આવડત, અનુકૂળતા અને મુમુક્ષુતાને અનુસારે બેમાંથી એક ગતિ પકડી લેવી. જે. ૧. પ્ર. પુ. ૪૪ પૃ. ૭૯ } સં. ૧૯૮૪
૦૦૦