________________
ઘાંચીના બળદ
૧૭
છે અને બાહ્ય ભાવના વિસ્મરણ અથવા અનાપેક્ષણમાં છે. એ ન થાય ત્યાં સુધી સર્વ ગતિ એ પ્રગતિસૂચક ન સમજવી. કેટલીક વાર એમાં પશ્ચાત્ ગતિ હાય છે, કેટલીક વાર ગતિને ભ્રમ માત્ર જ હોય છે. વિવેકજ્ઞાનની પ્રાપ્તિમાં ક્રિયાયાગનું સાફલ્ય છે અને એ સમજવાના પ્રયત્નમાં સાધનધર્મનું સ્થાન સમજવાનું અનવા ચેાગ્ય છે.
આ હકીકત જ્યારે સમજાય ત્યારે લાવ ચરૂપણુ પ્રાપ્ત થાય છે. ત્યાં સુધી સર્વ પ્રયત્ન માત્ર છે અને કેટલીક વાર ખાલી અડવડી અથવા ફાંફાં છે. એ જેમ જલ્દી સમજાય તેમ આનંદ છે, રસ્તાસરની પ્રગતિ અને જીવનયાત્રાની સફળતા છે. ગમે તેમ કરીને સમજી, વિચારી આ ઘાંચીના એલની સ્થિતિમાંથી દૂર નીકળી જવા જેવું છે અને તેમ થતાં અર્ધદગ્ધ વર્તમાન સમાજની ટીકા શ્રવણુ કરવાની અગવડ થાય તા તે સહન કરવાની શક્તિ પણ સાથે જ કેળવવાની જરૂર છે. નિર ંતર એકડા ઘુંટવાની દશામાં રહેવા જેવું નથી, પણ વ મૂળ અને ઘનમૂળના ઊંચા અંકગણિત કે ખીજગણિતના દાખલા આવડે નહિં અને ત્યાં સુધીને કૂદકા મારતાં એકડા ઘુંટતા પણ અટકી જવાય નહિ–આ અને સ્થિતિ વિચારી સમજણ પ્રાપ્ત કરી રસ્તા કરવા ચાગ્ય છે, પણ ઘાંચીના બળદની સ્થિતિમાં રાચી જવા જેવું તા જરા પણ નથી. આ ભાવમાં કાંઇ ન સમજાય તેવુ લાગે તા આંતર આત્મદશા સમજનાર પાસે આ સ્થિતિના ખ્યાલ કરવા માટે જવા જેવું છે. અહીં સર્વ મળી શકે તેમ છે, માત્ર “ ખેાજી હાય સેા પાવે. ” આ વિચારણા પ્રાપ્ત થવી એ પણ દુષ્કર છે અને ચક્રભ્રમણમાંથી નીકળી સાધ્ય તરફ્ -