________________
ઘાંચીના બળદ
૧૯૫
કર્યા હતા. એમની સાથે વાત કરતાં એ સંઘની વાત કરે ત્યારે એવા શબ્દોમાં વાત કરતા કે–ભરત ચક્રવતી પછી જો કોઇએ ખરો સંઘ કાઢયા હાય તે તે તેમણે જ.' બીજા આવા શબ્દોમાં પ્રશ'સા કરે તા વાંધા નહિ, તેમને અનુમાનાના લાભ પણ થાય; પણ એ શેઠશ્રીને તે મિથ્યાભિમાન સિવાય કાંઈ પ્રાપ્ત થાય તેમ નહેાતું. આવી રીતે વિવેક વગર માટે ખર્ચ થાય તેમાં “ઘેરના ઘેર” ની દશા થાય છે અને પેાતાના આત્માને પૂછવામાં આવે તા આવી દશા કેાની નહિ થઈ જતી હોય તે વિચારવા ચેાગ્ય છે.
વાત એ છે કે ખરાખર વિવેકપૂર્વક વિચારણા કરવાની શક્તિ આવે તેા આ તેલી અળદની દશા થતી અટકે; પછી એને અપૂર્વ લાભ મળ્યાના આહ્લાદ જરૂર થાય અને એની વાતમાં વિવેક અને અ ંતરમાં નમ્રતા જરૂર આવી જાય; એ ખાટી સભ્યતા અતાવી પેાતાની પ્રતિષ્ઠા વધારવાના પ્રયત્ન પણ ન કરે; એ સમજે કે એવી રીતે રીતે નામ રહેતાં નથી અને નામ કેાઈનાં રહ્યાં નથી: ચક્રવી છપ્પડ સાધી ઋષભકૂટ ઉપર કાકિણી રત્નથી નામ લખે છે ત્યારે તેને પણ એક નામ ભુસાડી પેાતાનું લખવું પડે છે. આ વિચારણા કાને આવે ? કયારે આવે ?.
આપણે ચારે તરફ શું જોઈએ છીએ ? પાંચસ રૂપિયા આપવા હાય તા આરસની તખ્તી અને બે પર
:
નામ જોઇએ અને પચાસ રૂપિયા પુસ્તકપ્રકાશન માટે આવ્યા હાય તેા મુખપૃષ્ઠ પર મોટા અક્ષરે નામ જોઇએ. આ સર્વ તેલી અળદના જ વ્યાપાર છે, અધૂરા શિક્ષણનું