SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ સાધ્યને મા ર દીધા. પિરણામે મુંબઈ તથા ગુજરાતના કાર્યકર્તાઓને સસ્તા ભાવે અનાજની દુકાનો ઠામ ઠામ ખેાલવી પડી. સસ્તા ભાવે એટલે માત્ર પડતર ભાવે. આવા વ્યાપારીએ કાઇ ક્રૂડ થાય તા તેમાં ખશે ત્રણશે રૂપિયા ભરી સસ્તા ભાવે અનાજની દુકાન ઊઘાડવાનાં કાર્ય ને મદદ કરે છે અને તે જ દુકાનની પડખે પેાતાની દુકાન રાખી ત્યાં પચેાતેર ટકા વ્યાજે ગરીબ વને નાણુ ધીરી તે જ પૈસાથી અનાજ ખરીઢવામાં મદદ કરે છે. 'ટાઈમ્સ ઓફ ઇન્ડિયા 'ના ખબરપત્રી એવા અનેક પ્રકારનાં બનાવા પર ટકાર કરતાં કહે છે કે આવા મીશ્તીન માણસા કુંડમાં અશે' ત્રણશે. રૂપિયા ભરી પેાતાના પ્રભુ પ્રત્યેની ફરજ પૂરી થયેલી માને છે. એ એમ ગણે છે કે જ્યારે જવાબ દેવાના વખત આવશે ત્યારે આ ખશે... ત્રણશેની રકમ પેાતાના બચાવ કરી લેશે, બાકી જળપીડિત લોકો તરફ એનું વર્તન જુએ તા એ પ્રચલિત ભયકર પરિસ્થિતિનો જેટલેા લાભ લેવાય તેટલા લેશે, અને દશગણા દામ લેવામાં સ ંકેચ થશે નહિ, એને એકના ચાર લખાવતાં જરા પણ ખાટુ લાગશે નહિ, એને રીખાતા લેાકેાનાં ઢારઢાંખર અસાના હાય તેને પચીશ રૂપિયામાં પડાવી લેવામાં કાંઇ અન્યાય જણાશે નિહ. ” આ વાત તા એના શબ્દોમાં એણે લખી છે અને તે જૈન ધર્મ પાળનાર માટે લખી છે; પણ આપણે એને આપણા ભાઇઓના સંબંધમાં ખરાખર સમજી. શકીએ. આપણી મનેાદશા એવી થઇ ગઇ છે કે આપણે આખા દિવસ ગમે તે પ્રકારના વ્યવસાય કરીએ, સાચાં ખાટાં કરીએ અને પછી સાંજે આલાચના કરીએ તે અસ થઇ જશે એમ
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy