________________
ઘાંચીના બળદ
૧૮૯
ઉદ્દેશીને ઉપરની વાત કરવામાં આવે તેને સદર હકીક્ત એવા સારા આકારમાં સુરૂચિ ઉત્પન્ન કરે તેવી રીતે કરવી જોઇએ કે એને પિરણામે એ જે કાંઇ સહજ પ્રગતિ કરી રહ્યા હાય, કેટલાક વખત બાહ્ય ક્રિયામાં કાઢી કાંઈ નહિ તા તેટલેા વખત વચન કાયાના ચેાગાને ચાગ્ય રીતે પ્રવર્તાવી રહ્યા હાય અથવા છેવટે પાપક્રિયાથી દૂર રહેવા જેટલેા અભાવવાચી લાભ (Negative advantage) મેળવી રહ્યા હાય, તેમાંથી પણ એ વંચિત થઈ ન જાય; કારણ એક વાત લક્ષ્યમાં રાખવા જેવી છે કે એટલી મા પ્રાપ્તિ પણ ઘણા પ્રાણીને મુશ્કેલ છે. એ સંબંધમાં વિશિષ્ટ શાસ્ત્રષ્ટાઓ શું કહે છે? તેનું સ્વરૂપ પ્રથમ વિચારીએ અને પછી આ મુદ્દાને તત્ત્વષ્ટિએ સમજીએ.
પ્રથમ તા પ્રાણીને ધર્મના યાગ થવા જ મુશ્કેલ છે. એ ચેગ થાય એટલે એનામાં ધર્માંસન્મુખ વૃત્તિ થાય છે. અને ચાગાવ’ચપણુ કહેવામાં આવે છે અને એ પણ પ્રાણી એવદશામાંથી ચેાગદશામાં આવે ત્યારે મળે છે. ચેાગ થયા પછી એની પ્રક્રિયા થવી મુશ્કેલ છે, ચેાગ થયા એટલે કાંઈ રાચી જવાનુ નથી. આ પ્રક્રિયા થાય તેને ક્રિયાઅવચકપણુ કહેવામાં આવે છે. અનુષ્ઠાનને અંગે આ બન્ને પ્રકારના અવહેંચક ચાગ પ્રાપ્ત થાય તે તેટલા પૂરતી પ્રગતિ બતાવે છે, તેટલે અંશે પ્રાણીની પ્રગતિ થઈ ગણાય. પણ એ બન્ને અવંચક ચેાગા એકડા માત્ર છે. એ એકડા ઘુટાયા કરે એમાં કાંઈ ફળપ્રાપ્તિ–ઇષ્ટસિદ્ધિ થતી નથી. એને માટે વિશેષ અભ્યાસ, અવલેાકન અને સમજણની જરૂર પડે છે. એ લાવ'ચક યાગની જ્યારે ખરો