________________
૧૮૮
સાધ્યને માગે
દેખાય છે. તમે એવા પ્રાણીઓને પ ંદર વર્ષની વયના જોયા હાય, તે વખતે જે પ્રેમથી તે દેરાસરમાં જઇ ધૂપ કરતા હતા અને જે દુહા કે પૂજા ખેાલતા હતા, તેજ દુહા કે પૂજા તે જ ધાટીમાં પીસ્તાલીશ વર્ષની વયે પણ ખેલતા અને તે જ પ્રકારે–આકારે ધૂપ કરતા જોશેા. આ તેમની શ્રદ્ધા ખરેખર પશંસાપાત્ર છે અને તે તેમ કરે તેમાં કાંઈ ખાટું નથી. ઘણાએ જીવાને વિકાસક્રમ એટલેા ધીમા હોય છે કે એવા પ્રાણીએ પાંચ પચીશ ભવ સુધી વિકાસક્રમના એક જ પગથિયા પર ટકી રહે છે; એમને એક પગલું આગળ ભરવા પહેલાં ઘણા મંથનમાંથી પસાર થવું પડે છે અને તેઓ વધે છે પણ ઘણું ધીમે પગલે, ધીમી ગતિએ. અહીં જે સ્ખલના થાય છે તે સાધનધર્મમાં સાધ્યના આરેપણુથી થાય છે. એવા પ્રાણીના વિકાસ માટે, એના વિકાસમાં ખની શકતી શીઘ્રતા લાવવા માટે, એને સમજાવવું ઘટે કે, “ભાઇ, તમે જે કરી રહ્યા છે તે તેા માત્ર સાધનરૂપ જ છે, એ સાધનને સાધ્ય માની, એના આચરણમાં તમે ઇતિક બ્યતા ન માને. એ દ્રવ્યક્રિયા તે નિમિત્ત માત્ર જ છે, એના ઉપર પ્રેમ રાખવા એમાં વાંધા નથી, પણ એમ એક્ડા કર્યાં સુધી ઘુંટચા કરશેા જ્યારે તમને લાગે કે એકડા આવડયા, એટલે તમે આંક શીખવા લાગા છે, કક્કો બારાક્ષરી શીખી પુસ્તક વાંચવા લાગેા છે, તે તમારી વ્યવહારપદ્ધતિ અહીં પણ લગાવા અને આખી જિંદગી એકડા ઘુંટવામાં કાઢો નહિ.
ઉપરની હકીક્ત સ્પષ્ટ કરતાં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. જે મધ્યમ પ્રવાહના કષ્ટસાધ્ય વર્ગના પ્રાણીને