________________
૧
૧૧//www
ચીને બળદ
૧૮૭ પડતું લાગતું નથી, પણ જે એ ઉપરથી એમ ધારવામાં આવે કે સર્વ ક્રિયા ઈષ્ટ ફળ જરૂર જ આપે છે તે તે નિદાન સર્વથા પ્રાયવ્ય નથી. ક્રિયાનું ફળ જરૂર મળે છે, પણ તે સર્વદા ધારેલ ફળ આપે છે એમ ધારવાનું નથી.
એ જ નિયમ ગતિને પણ લાગુ પડે છે. ગતિ સર્વ પ્રકારની સાધ્ય તરફ લઈ જનાર જ હોય છે એમ ધારવાનું નથી. કેટલીક વાર ગતિ પાછી હઠાડનારી પણ હોય છે અને કોઈ વાર તે વર્તુળાકારે હાઈ, ચકબ્રમણમાં નાખનારી હાઈ, જરાપણું આગળ વધારનારી હોતી નથી. '
આ પ્રમાણે હોય તે આપણે પણ ગૂંચવણ ભરેલી સ્થિતિમાં આવી જઈએ એમ કેટલીક વાર લાગી આવે છે. કેટલાક જીવ કિયા અનુષ્ઠાનમાં સર્વસ્વ માની લઈ આ વખત પિતાને રુચે તેવી ક્રિયા કરે છે, કેઈ દ્રવ્યપૂજામાં તે કઈ પડિલેહણમાં, કેઈ પિષધમાં તે કઈ મહોત્સવમાં, કઈ યાત્રાપ્રસંગમાં તે કઈ સ્વામીવાત્સલ્યમાં ઈતિક્તવ્યતા માની બેસે છે. આ સર્વ ક્રિયાઓ રોગ્ય છે, એગ્ય માર્ગે લઈ જનારી છે અને પુષ્ટ સાધનથી ભરેલી છે, પણ તે સાધ્યપ્રાપ્તિરૂપ ફળ જરૂર જ આપનારી છે એમ જે સર્વ ક્રિયા કરનાર ધારી લે છે. કેટલીક વાર એ છેતરાઈ જાય છે, આવું સાધારણ રીતે ન ધારેલું પરિણામ શા માટે આવે છે તેના ઊંડા રહસ્યમાં ઊતરવાની ખાસ જરૂર છે.
આપણે કેટલાએ ક્રિયારૂચિ પ્રાણીઓ જોઈએ છીએ, જેઓ પૂર્ણ શ્રદ્ધાથી એકસરખી ક્રિયા આજન્મભર કરતા