________________
ળ
આય
૧૪૪.
સાધ્યને માર્ગે હતા, તેમાં વળી કેટલીક કેડીઓ દેખાતી હતી. એકાદ પર્વતની ઊંચાઈ જોઈ એને ગભરામણ છૂટી, પણ એના શિખરને ઓળંગી જનાર તેજસ્વી પુરુષો પણ તે જ રસ્તાઓ ઉપર દેખાયા. અનેક માર્ગો શેરીએ અને વળ પર સંખ્યાબંધ કાંતિમાન પ્રાણીઓની હારની હાર જઈ એને બહુ આનંદ થશે. ત્યાં એણે કઈ બગાસાં ખાનાર કે ઊંઘનારને જે જ નહિ, કઈ પ્રમાદી કે પરાધીન દેખાયે નહિ, કેઈ લાલચુ કે દંભી જણાયો નહિ. એને મનુષ્યસ્વભાવને એ સારો અભ્યાસ થઈ ગયો હતો કે એ મુખ પરથી દંભી કે દગાવાળાને લાલચુ કે લેભીને પારખી શક્ત હતા. એ તે જેમ જેમ જેતે જાય તેમ તેમ એને વધારે શાંતિ થતી જાય.
આંખ ઊઘાડી સામે શિવાદેવીના પુત્રને જોયા, એની કાયામાં રહેલ આત્માને એણે અનુભવ્ય, એને મહા પ્રયાસથી થયેલ એને આત્મવિકાસ દેખાય અને એને એ માર્ગે આગળ વધવાની હોંશ થઈ આવી. આ કેઈ અપૂર્વ અનુભવ છે એમ એને લાગ્યું, પણ ખરેખરી રીતે એ શું છે એ તેના લક્ષ્યમાં આવ્યું નહિ.
આવી શાન્તિમાં એણે લગભગ અરધો કલાક પસાર કર્યો હશે એટલામાં એની શાન્તિ પૂરી થઈ ગઈ. મંદિરમાં કેટલાક યાત્રાળુ આવી પહોંચ્યા અને પૂજારી પણ આવી ચાલુ ધોરણે ઘીની ઉછામણી બોલવા લાગ્યું. એ ત્યાંથી ઊઠીને બાજુની ભમતીમાં અમીઝરા પાર્શ્વનાથની મૂર્તિ સામે બેઠે, ત્યાં વળી વિશિષ્ટ અનુભવ થયે, તે તેણે નેંધી રાખ્યું હશે તે કઈ વાર તેની નેંધપેથીમાંથી તારવી રજૂ કરવાની તક લેવામાં આવશે. જે. ધ. પ્ર. પુ. ૪૪ અંક. ૨ પૃ. ૪૪} સં. ૧૯૮૪