________________
તમે વાતાવરણમાં અપૂર્વ શાંતિ
૧૮૧
દેખાયા. આ અનુભવ સાચા હતા કે એને ભ્રમ હતો તે એ સમજી શકયા નહિ.
પણ “પરમાતમ પૂરણકા ‘’ એ લય વધ્યા, વાધ્યા, જામ્યા. એને પૂરણ ગુણુમાં ચમત્કાર દેખાયા, જગતની આશાપૂર્ણ તામાં એને ખાલી વચનાંખર લાગ્યા. અને લાગ્યું કે અ ંતરવાટિકામાં ઊતરીને રસ્તા પાતે જ શેાધી લેવાના છે. એ આશા કેાઇ પૂરે તેમ નથી એ એને જણાઈ ગયું. એને વળી એક એના મનથી તદ્ન નવીન અને એણે ન જાણેલી વાત દેખાઇ: દૂરના સાચ્ચે પહોંચવા માટે અંતરવાટિકામાંથી એક બે નહિ પણ પાર વગરના રસ્તા દેખાયા. અંતરવાટિકામાં ઉપરના લેાકમાંથી ઊતરવાના રસ્તા પણ અનેક લાગ્યા અને અંદર ગયા પછીતા રસ્તાના પાર નહિ. કાઇ આડાઅવળા, કાઈ લાંબા, કાઇ સીધા, કાઇ આગળ ઉપર મળી જતા, કાઇ શાખાપ્રશાખાવાળા પણ બધા રસ્તાની આખરે એક અખંડ જ્યુતિવાળા ધૂમ વગરના દીપક આવે. અને અંતરવાટિકામાં કેટલાયે પ્રાણીએ દેખાયા; આગળ વધતાં જતાં છતાં કાઈ ગાળ ચક્કરમાં પણ પડી ગયેલાં હાય; પણ અંદર ઊતર્યા પછી સર્વ સાધ્ય તા એ અખંડ જ્યોતિ તરફ જ રહે. આ એણે અનુભવ્યું. જોયું; એણે જોયું એમ એમ એણે માન્યું. એ રસ્તે કાઈ દોરનારા જણાતા હતા, પણ રસ્તો કાપવાનુ કામ તે ચાલનારાઓને જ કરવાનુ હતું એમ એ જોઈ શક્યા.
પણ પૂરણ દૃષ્ટિ, નીહાળીએ એ શબ્દો આવતાં તા એ થંભી ગયા. એ પૂરણુ પૂર્ણ ષ્ટિ કાની ? ક્યારે હાય? એ ખેલતાં અને અપૂર્નઃ પૂર્વતામેતિ, પૂર્વમળતુ ટ્રીયતે