________________
૧૭૪
સાધ્યને માગે હૃદય પર સ્થાપે હતો. સૌરાષ્ટ્રની સખ્ત ગરમીને અંતે ગિરનારના મીઠા સુસવાટા વાયરાએ એને મુગ્ધ બનાવી દીધો હતો, અને અત્યારે ચારે તરફની ધુમસની વચ્ચે ઊભો રહીને અગાશીમાં એ વિશાળ પૃથ્વી તરફ આંખ ઊઘાડી જોઈ રહ્યા હતા, પણ એની આંખમાં શુન્યતા દેખાતી હતી, એની નજરમાં કાંઈ હતું જ નહિ અને એ ધારે તે ધુમસને ભેદીને કાંઈ જોઈ શકાય તેમ પણ નહોતું.
ધીમે પગલે ધુમસને ચરિતે, વગર અવાજે એ આગળ વળે. ઉપર નીચે અને બન્ને બાજુએ ધુમસ હતી એટલે આવા આવરિત વાતાવરણમાં એણે ફરવા જવાનો વિચાર માંડી વાળે અને મંદિર તરફ ચાલ્યું. રેવતાચળના મધ્ય શિખર પરના મુખ્ય મંદિરમાં શ્રી નેમિનાથજી મહારાજની મૂર્તિનું દર્શન કરતાં એને એ રાજગીન બાલ્યકાળ, કમાર અને કામદેવવિજયની અત્યંત આકર્ષક કથા યાદ આવી. આખા મદિંરાં પિતે એકલે હતા, પૂજારી, પણ જ્યુરી જળ આદિ સામગ્રી લેવા બહાર ગયે હતું અને મંદિસ્તા શાંત દીપકેથી ચારે તરફ જરૂરી પ્રકાશ પડતે હતો. અત્યારે કઈ જાતનાં આભરણ કે માલ્યાદિ. પ્રભુશરીર પર નહોતાં અને પ્રભુની ભવ્ય મૂર્તિ એજસ્વિતાને પૂરી રહી હતી.
લગભગ પચીશ શીટ દૂર બરાબર મૂર્તિની સામે એ બેઠે. બે મિનિટમાં એના મન પર સિનેમાની ફિલ્મની પિકે હારિકા નગરીને શસ્ત્રાગાર, નેમિકુમારે વગાડેલ શંખ, કૃણરાજને અપિ, જળક્રડાની ચેજના, વસંત્સવ, રૂક્મિણી, જાંબૂવતી, સત્યભામા આદિનાં મૃદુ કટાક્ષો, નેમિનાથનું નિત્તર રહેવું, ન નિષેધ