________________
સતસમાગમની બીજી ઘડી
33
સંત:— સર્વ કાર્ય નિષ્ફળ તા ન કહેવાય, પણ તારા ગ્રાહ ઉચ્ચ હાય તા એને લગભગ નિષ્ફળ કહે તા પશુ તદ્ન અયેાગ્ય નથી. બાકી આરે આવવાના રસ્તા તા હજી દૂર છે. આરા તા દૂરબીન માંડયે પણ દેખાતા નથી. ’
6
સુમુક્ષુઃ— આ તેા આપત્તિમાં આવી પડયા ! એમ થાય તે તે અથડાયા જ કરીએ ને ? ’
સત:- તે એમજ થાય છે અને વધારે ખરાબ તે એ છે કે અથડાવાની વાતને હજુ આળખતા પણ નથી. સાધારણ નાની બાબતને માટી માની લઈ, એના ટેકામાં આગળ વધી ગયેલ છીએ એમ પ્રાણી પેાતાની જાતને મનાવી લે છે, પણ એમ આરા આવે નહિ.’
'
મુમુક્ષુ:~ · ત્યારે આમાં તા કાંઇ મુઝવણુ દૂર ન
ગયા, પણ કાંઈ પા
થઈ. આ તા દૂરના દૂર ચાલ્યા લાગતા નથી. ’
??
સંતઃ— એ વિચારણાથી જ પત્તો લાગશે, પણ એમાં મંથન ઘણું કરવું પડશે, ચિંતવન ખૂમ કરવું પડશે, પ્રતીક્ષા ઘણીએ કરવી પડશે; અને કાર્યને છેડે “ આરા ” આવી જશે. આવશે ત્યારે તે। આ રહ્યો એમ હાથમાં આવી જશે. અને કૂદકા મારી અંદર ચાલ્યા જવાશે. પણ પ્રથમ મંથન કરવું પડશે, મખ કરવું પડશે, ફ્રી ફ્રીને કરવું પડશે. ’ સુમુક્ષુઃ—તે એ મથન કયાં ? કાનુ` ? અને કેમ કરવું ? ’
ભ
સંતઃ— એ મંથન તારે, તારામાં, તારું પેાતાનું અને તને રુચે તેવી રીતે પણ ચાલુ કર્યા કરવાનું. એમાંથી અને માર્ગે જડી આવશે. ’