SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ ગેય છે? એ એમાં તારી એક્તા છે? " 6 સાધ્યને મળે મુમુક્ષુઃ— હાજી, મારું શ્રેય મને ઘણું પ્રિય છે.’ સંત:— છતાં તું ખરાખર વિચારીશ તે તને જણાશે કે તારું શ્રેય કયાં છે ? તે તું હજી યથાસ્થિતપણે સમજ્યા · નથી. એટલે ઓછી સમજણે ફાંફાં મારે છે. ખેાલ, તારું શ્રેય ક્યાં છે? શેમાં છે ? કેમ છે ? તે વિચારી તેને પ્રેય કર્યું` છે કે ચાલુ દુન્યવી યાલે લેવાઈ જઈ પરભાવમાં શ્રેય માન્યું છે? ’ મુમુક્ષુ:—‘ સમા. શ્રેય અને પ્રેયનો તફાવત રીતે કહેા છે. શ્રેય પ્રિય છે એ વાત ખરી, પણુ શ્રેયને જ ઓળખીએ નહિ, તે પછી એક્તા ન જ રહી શકે.’ સ'તઃ— અને એ જ ધેારણે ત્રણ ચેાગમાં પણ એકવા આવી નથી. ’ ' મુમુક્ષુઃ— એ પણ બેસે છે, સમજાય છે, પણ છતાં જ્યારે દુનિયામાં જઇએ છીએ એટલે પાછા વાયરે ચઢી જઇએ છીએ અને પછી તે ભાષણા અને સ્તુતિઓ, છાપાંઓ અને વાતામાં ચાલુ કાંટા ઉપર આવી જવાય છે.' સત: ત્યારે એ સ્થિતિમાંથી જરા પણ ઊંચા આવવું નહિ અને પ્રગતિની વાતા કરવી એમાં આત્મવચના થાય છે. એ સર્વે પરિસ્થિતિમાંથી ખચવાના રાજમા આત્મનિરીક્ષણ’ છે.’ 6 - મુમુક્ષુઃ— એમ જોઇએ તા તા અમારું લગભગ સર્વ 1ાર્ય નિષ્ફળ છે. ત્યારે એમ તા અમારા આ પ્રેમ અને ત્યારે ભાવે?
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy