________________
સંત સમાગમની બીજી ઘડી
-૧૬ મુમુક્ષુ:–અત્યારે એકતા નથી? આપ શું કહેવા માગે છે તે બરાબર સમજાયું નહિ.” - સંતા–“અત્યારે તે કઈ વાતમાં એક્તા નથી. મનમાં વિચાર જૂદા ચાલે, વચનવ્યાપાર સ્વાર્થની નજરે થાય અને પ્રવૃત્તિ જુદા લક્ષ્યને ઉદ્દેશીને થાય, ત્યાં એકતાને સવાલ જ ક્યાં રહે છે? બાહા દેખાવ, ડોળ, ધમાલ, પ્રશંસાની વૃત્તિ અને દુનિયામાં ડહાપણવાળામાં ખપવાની વૃત્તિની જ્યાં તીવ્રતા હોય, ત્યાં મન, વચન અને કાયાના પેગોની એકતાની વાત પણ કરવી ઘટે નહિ.” - મુમુક્ષુ – ત્યારે એ એક્તા શી રીતે આવે ? એને કઈ માર્ગ બતાવો.” .
સંત એકતા આવવાના માર્ગનું નામ આત્મનિરીક્ષણ છે. અંતર આત્મવૃત્તિએ મનને જરા પણ છેતર્યા વગર એકાંત સ્થાનમાં શાંતિપૂર્વક આત્મા સાથે વાત થાય અને પ્રગતિના શુદ્ધ આશયથી જવાબ લેવાય દેવાય તે ચિર અભ્યાસે એક્તાના માર્ગે ચઢાય ખરું.”
મુમુક્ષુ:–“આ તો ઘણું લાંબી વાત કરી અને તે પણ માર્ગે ચઢવાના સંભવ પૂરતી જ. ત્યાર પછી માર્ગ આવે, પછી રસ્તો દેખાય, પછી એ રસ્તે ચલાય અને પછી સાધ્યની દૂરથી કંઈક ઝાંખી થાય. એમ જ ને?” - સંતઃ– “અરે! સાધ્યની ઝાંખીની વાત ઘણી દૂર રહી. એકતાને માર્ગે ચઢાય તે પછી રસ્તા સૂઝી આવશે. પણ તું ધારે છે તેમ લાંબી વાત નથી. તને હજુ દુનિયાને મેહ ઘણે છે અને તારે માર્ગ શેધ છે. તારે પ્રથમ તે તારી જાતને પૂછવું જોઈએ કે તારે શું શ્રેય છે અને શું