________________
૧૬૪
સાધ્યને મા
સત: તું ભૂલે છે. તારે તારી જાતને ગુરુ ચેલારૂપ માની ઊલટપાલટ તપાસ કરવી પડશે અને તેમ કરીશ ત્યારે પ્રત્યેક મનોવિકાર તારા પર કેટલું સામ્રાજ્ય બાગવે છે તેની તને ખખર પડશે. એમાં તે અંતરનાં દ્વાર ખાલવા પડશે. ’ સુમુક્ષુઃ— આપ કયા મનેાવિકારની વાત કરી રહ્યા છે ?
"
"
(
સત: પ્રત્યેક વિકારની. એમાં ક્રોધ, મદ, માયા, અસૂયા, રાગ, દ્વેષ, ક્લેશ, ભય, રતિ, શાક ગમે તે પ્રકારની મનની છાયાને અંગે તારે આંકડા ભરવા પડશે.’ સુમુક્ષુઃ—આંકડા શેમાં ભરવાના ?’
સ'ત: આજે ક્રોધ કેટલી વાર થયા ? અભિમાન કેટલીવાર થયું ? રાગદ્વેષ કેટલી વાર થયા ? પરદ્રોહમાં કેટલા તણાયા ? પરોપકાર કેટલા કર્યાં? ખ્યાતિ માટે કેટલેા અને સ્વાત્મસ તાષ માટે કેટલા ? નિષ્કામવૃત્તિએ કેટલા અને સકામવૃત્તિએ કેટલા ? છાપામાં નામ ન વાંચી નારાજ કેમ થયા ? ટીકા વાંચી લડકી કેમ ઊઠયા ? અંતરાત્મા સાથે કેટલી વાર વાતા કરી ? એમ જ માયા અને લેાલ, પરિગ્રહ અને મેહ, અસૂયા ઇર્ષ્યા ઇત્યાદિ સેંકડો બાબતમાં આંકડા માંડવા પડશે.'
•
મુમુક્ષુઃ—એમાં લાભ શે ??
સત:—ત્યારે સમજાશે કે ધાર્યું હતુ કે ક્રોધ એ જ વાર કર્યો તે માન્યતા ખાટી હતી, અભિમાન કર્યું જ નથી એ માન્યતા ખાટી હતી. એવી બીજી અનેક માન્યતાઓ દૂર થઈ જશે, અને અંદર દોડાદોડી ચાલે છે ત્યાં કોઈ અનિવ ચનીય એકતા આવશે.’