________________
સાધ્યને મા એ તે એક મામુલી પ્રશ્ન હતે. આપ કંઈક સ્પષ્ટતા કરે.” - સંત:–“ જરા વિચાર કરજે, વાર્તામાં જવાબ આવી જશે, તે તું પકડી લેજે. કાલે ક્રોધ કેટલી વાર કર્યો?
મુમુક્ષુ–“બરાબર ધ્યાનમાં નથી, પણ અંદરથી ક્રોધ એ એક વખત થઈ ગયે એમ યાદ આવે છે. એક વખત મારા સિપાઈએ ટેબલ પર કાગળ નહોતા મૂક્યા ત્યારે, અને બીજી વાર સાંજ મેટર વખતસર આવી નહોતી ત્યારે.”
સંતર–ઠીકયાદ રાખ્યું! માન કેટલા વાર થયું?”
મુક્ષ-ગઈ કાલે અભિમાન કર્યું હોય એમ યાદ આવતું નથી.”
સંતા–બરાબર યાદ ક્ર. કાલે કેઈને પત્રો લખ્યા હતા ?”
સુમુલહાજી, પત્રો તે કાલે ઘણુ લખ્યા હતા, પણ તેમાં માન કર્યું નથી. ઊલટું એક મદદ કરનારે વખાણ લમાં તેને જણાવ્યું કે હું એવી પ્રશંસાને પાત્ર નથી.”
તઃ—એમ લપડવાનું કારણ શું?”
9:- કારણ કાંઈ નહિં. હું એમ માનું છું કે મદદ કરવી એ આપણું ફરજ છે. એમાં પ્રશંસા શેની ઘટે?’
- સંતા - તારા પત્રને જવામાં આવશે. એવી તેમાં અપેક્ષા હતી.?”
–“હાજી! મેં વળતી ટપાલે કેટલાક સવાલનો જવાબ મંગાવ્યો છે.”
સંતા–“તું પ્રશંસાને યોગ્ય નથી એમ તેં લખ્યું તે જવાબ મળશે એમ તે ધાર્યું હતું?”
મુમુક્ષક–ખાસ નહિ, પણ જવાબ તો આવશે.”