________________
સંત સમાગમની બીજી ઘડી
૧૧
સતઃ—અંધારામાંથી પ્રકાશમાં આવવાના અને પ્રકાશમાંથી દૂર દેખાતાં સાધ્યદીપ નજીક પહોંચવાના અનેક માર્ગો છે. ’
"
મુમુક્ષુઃ— પણ તે મતાવ્યા સિવાય કેમ જઉં ? એમાં કાંઈ શુસ રાખવા જેવી દુન્યવી વાત છે કે માદર્શન કરાવતાં પણ આટલા કાચ થાય છે ? ’
સંત:— એ તેા ઊઘાડી વાત છે. એમાં ગુપ્ત રાખવાની વાત હેાઇ શકે જ નહિ. માત્ર એ બતાવ્યા આવડે તેવા માર્ગો નથી. અંદરથી વૃત્તિ જાગશે એટલે સ્વયાગ્ય સાગ જડી આવશે. ’
મુમુક્ષુઃ— ઇચ્છા થતાં માગ જડશે જ એવી આપને ખાત્રી છે? ’
"
સતઃ— એ ઈચ્છા કરવા પહેલાં તૈયાર થયેલી ભૂમિકાદ્ધિ ઉપર તેના આધાર છે.’
મુમુક્ષુઃ— તા આપ થાડા રાજમાર્ગોની તે વાત કરી. એ રીતે જિજ્ઞાસા જાગૃત થશે તેા પછી માની શેષ કરી લેવામાં આવશે. દરમ્યાન એ તરફે પ્રયાણુ કેમ કરવું? એ તા કહેા. ’
એક
સતઃ— એને જવાખ તે મારા શરૂઆતના પ્રશ્નમાં જ આવી ગયા. તને જવાબ મળી ચૂકયા છે. સુમુક્ષુઃ— મારું લક્ષ્ય રહ્યું નથી. આપના ક્યા પ્રશ્નમાં એ વાત આવી ગઈ !’
*
સંતઃ—‘લક્ષ્મીપ્રાપ્તિવાળા પ્રશ્નમાં ’
સુમુક્ષુઃ— એમાં માર્ગની શેાધની વાત ક્યાં આવી ?
11..