________________
૧૬૦
સાધ્યને માર્ગ
છે, એને મેળવવાના વલખામાં જગત દોડી રહ્યું છે. એના તરફ આંખમી‘ચામણાં કેમ થઇ શકે ? ’
'
સત:સર્વ પ્રપંચાને સમજવાનો યત્ન કરનાર તારા જેવા આ ઢેહાધ્યાસમાં રાચી રહે અને ચાલુ પ્રવાહમાં અટવાઈ જાય તા પછી આશ્ચર્ય પ્રાપ્ત થાય તેમાં નવાઈ શી ?’ મુમુક્ષુઃ— મને એ નવાઇમાં પણ એક નવાઇ લાગે છે ?’ સ'ત:— એટલે તું શુ કહેવા માગે છે?' મુમુક્ષુઃ— એટલે એ કે તે વસ્તુને પર, પારકી, અસ્થિર, અપસ્થાયી અને નાશવંત જાણવા છતાં એના પર પ્રેમ થાય છે, એની પ્રાપ્તિમાં આનંદ થાય છે, એના વિચારમાં મેાજ આવે છે—એ નવાઈ નહિ ? '
"
સ'ત:— એમાં નવાઈ જેવું કશુ નથી. દીકાળના સમધથી એવી વાસના બધાઈ જાય છે કે પરભાવ એ સ્વભાવ બની જાય છે. અને પછી તા કાઈ વાર વ્યકત રૂપે અને ઘણી વાર ન સમજાય તેવી રીતે એ અસર જમાવે છે. એ સ્થિતિથી ઉપર અવાય ત્યારે જ ખરા માર્ગ સાંપડે.’ સુમુક્ષુઃ— અને તેમ ન થાય ત્યાં સુધી ? ' સંતઃ— બધાં ય ફાંફાં, અંધારામાં ગોથાં ખાવાનાં અને સુકાન વગરના વહાણુની દશાએ જીવનકાળ પૂરા કરવાનો.’ મુમુક્ષુઃ— ત્યારે એ દશા પ્રાપ્ત કરવાનો કાંઇ મા અતાવશા’
’
સત: માર્ગ મતાન્યા સાંપડે નહિ, એ તા અ દરથી સૂઝી આવે ત્યારે કારગત નીવડે. ’
સુમુક્ષુઃ— પણ ગાથાં ખાનારને અંધારામાં કોઈ હાથ પકડી રસ્તે લઇ આવે તે માર્ગની સૂઝ પડે ને ? ’