________________
સાધ્યને માર્ગે -જાય અને સાથે બે આને નફે વેચવાના સોદામાં સહી લેતે. જાય. માલ લે નહિ, દેવે નહિ અને ખાલી સહી કરવાના હજાર પંદરસે દરરોજ મળે છે. આના લીધા અને આને દીધા !” - અમલદાર:–અત્યારે તમને એ વેપાર કેણું કરાવે છે ?'
વેપારી:–“દલાલે ! અરે અત્યારે બજારમાં બે હજાર દલાલે છે. વેપારીઓ કરતાં પણ એની સંખ્યા વધારે મેટી છે. આ તમારે પગાર તે હું બે મિનિટમાં રગાવી શકું. આ અમારી બજારમાં.”
અમલદાર:–“આ મારે ઠંઠણપાળ સારે છે. અમને લાખ મળવાના નથી અને લખેસરી થવાના નથી. તે પણ વિચારીને કરજે !”
વેપારી:–“અરે તમારાથી વેપાર બને જ નહિ ! અને (મને બતાવીને) આ ભાઈ બેઠા બેઠા બે રૂપિયાને કાગળ લખે છે અને બે રૂપિયાને વેચે છે–એમાં તે શું વળે ? બાપદાદાનો વેપાર મૂકીને આ કયા રવાડે ચડી ગયા?”
અમલદાર:–“અમને અમારી સ્થિતિમાં સુખ છે, રાત્રે નિરાંતે આઠ કલાક ઊંઘ આવે છે અને ખૂબ કકડીને ભૂખ લાગે છે એટલે આનંદ છે. તું સંભાળજે.” * આને જવાબ અમલદારને મળે તે લખવા જેવું નથી, એમાં વ્યાપારીનું સાહસ અને અભિમાન, નેકરીઆત વર્ગ પર તુચ્છતા અને વકીલ તરફ ધિક્કાર હતા. પછી તે સપ્ટે
મ્બર ૧૯૧૮માં સરકારે એકસેસ પ્રેકટ ટેક્ષ નાખે, સુપરટેલ નાખે, દિવાળીએ કાચી સુલેહ (આમીટીસ) જાહેર થઈ અને ચક્કર એવું ફર્યું કે નફાનાં સ્વમાં અલેપ થઈ