________________
૧૫૭
વિલક્ષણ અનુભવો બહાર આવ્યા અને દિવસના વિચારને અમલ કર્યો. એણે તે મસ્તાન મહાજનીઆ ગેધા પર સ્વારી કરી. જેવી સ્વારી કરી તે જ પેલે મસ્તાન ગેધો ચમ, ચેક અને દેડ્યો. બન્ને મસ્તાન હતા, પણ પચાસેક ડગલાં ગોધ દે,
ત્યાં ચોબાજીએ સમતોલપણું ખોઈ નાખ્યું અને પોતે જાતે જમીન પર ટટકાયા. એની ધોતલી ગોધાના પગમાં ભરાણું અને પોતે પચીસેક ફિટ ખેંચાયા, અબ લેહીલુહાણ થયા, શરીરે ઉઝરડા પણ ખૂબ પડ્યા અને પાડાના બે ત્રણ પાદુ પણ વાંસા પર પડ્યા પરંતુ નશીબજોગે જીવતા રહ્યા. લોકેએ હાથ આપી ઊઠાડ્યા અને કહ્યું: “અરે ભાઈ! જરા વિચાર તે કરે હતે? આવા મસ્તાન પર કયાં બેઠા? એ તે આંકેલ સાંઢ છે, મફતનું ખાય છે અને મહાલે છે! તમારે જરા વિચાર તે કરે હતો !!” પેલા બાજી જવાબમાં કહે છે: “વિચાર શું કરું? મારું કપાળ!! છ છ માસ સુધી વિચાર કર્યા પછી એના પર બેઠે અને તમે વિચાર કરે, વિચાર કરે, એમ કહે છે? આથી તે વધારે વિચાર કેવોક થતું હશે ?”
છ-છ માસ સુધી વિચાર કરી, એવી દીધું વિચારણાને પરિણામે ગધા પર સ્વારી કરનાર બાજીના જેવા વિશિષ્ટ વિચારકોને આ અનુભવ સપ્રેમ અર્પણ !!
(૭) સુખનાં ખ્યાલી કેડ સાચી બનેલી, નજરે જોયેલી અને પિતાને કાને સાં