________________
૧૪૬
સાધ્યને માગે નાણાં એકઠાં કર્યાં. એકને વ્યાધિ થયા હતા, તેની દવા કેઈ નિષ્ણાત વૈદ્ય મારફત ચાલતી હતી, તે તેણે બંધ કરી દીધી, અને તે તે ચિંતા તેમજ ગમગીનીમાં પડી જઈ કેઈની સાથે વાત પણ કરે નહિ, બેલે પણ નહિ અને સુકાતો જાય. એવી સ્થિતિમાં–મરણની ચિંતામાં રીબાઈ—રીબાઈને એણે પિતાને છ આઠ માસને સમય કાઢયે. એકંદરે આખા ગામમાં કઈ પિતાની, કોઈ પિતાના નજીકના સગાની, કેઈ મિત્રની અને કઈ સ્નેહીના મરણની ચિંતામાં પડી ગયા. આખા શહેરમાં મરણની જ વાતે ચાલવા લાગી. અમારા ગામની એવી વિચિત્ર દશા થઈ પડી કે એની ગ્લાનિને ખ્યાલ આપ મુશ્કેલ છે. કેઈના મુખ પર આનંદ ઉલ્લાસનાં દર્શન જ ન થાય એવી દશા ચારે તરફ મેં નજરે જોઈ હતી. પછી એ સાચા શી અલેપ થઈ ગયા ત્યારે લેકના જીવમાં કાંઈ હોશ આવ્યા.
(૨)
એક વર્ષનું રાજ્ય અમારા ગામના રાજાને વિચાર થયે કે–ગામમાંથી - ૧ આ સંબંધમાં કવિ દલપતરામે “દૈવજ્ઞ દર્પણ” નામની બુક લખી છે તે. ખાસ વાંચવા લાયક છે. તેમાં જૂઠા જેવી ને સાચા જોશીના છે વિભાગ આપી સિદ્ધ કર્યું છે કે, “આ દુનિયામાં ચા જોલીની જાણ નથી, એથી લાભને બદલે હાનિ થવાને સભવ છે. તંત્રી
૨ સૂચિત-ઉપમિતિભવ પ્રપંચા કથા, પ્રસ્તાવ છો, પ પુરુ ચરિત્ર વિભાગ.