________________
સાધ્યને માર્ગે
[ 1 ]
આત્મનિરીક્ષણ कृती हि सर्व परिणामरम्य, विचार्य गृहणाति चिरस्थितीह; भवान्तरेऽनन्तसुखाप्तये तदात्मन् ! किमाचारमिमं जहासि.
ધ્યાત્મિvમ. વસ્તુ વિચારત ધ્યાવતે, મન પાવૈ વિશ્રામ; રસ સ્વાદન સુખ ઉપજે. અનુભવ યાકે નામ.
સમયસાર નાટક. આત્મનિરીક્ષણ” એટલે પિતાનાં કરેલાં કાર્યોની તપાસ, તે પર વિચારણ, અને ભવિષ્યમાં કરવા ધારેલાં કાર્યોની સ્પષ્ટ જના. શાસ્ત્રકારોએ આત્મનિરીક્ષણને ઉપગ બહુ સારે બતાવ્યો છે. રાત્રીએ સૂતાં પહેલાં આખા દિવસમાં કરેલાં કાર્યો પર વિચાર કરે, અને સવારે ઊઠતી વખતે પોતાની ફરજે વિચારવી તે બહુ જ ઉપયોગી અને લાભકારક છે. આવી ટેવથી ઐહિક અને પારલૌકિક લાભે. શ્રેણીબદ્ધ મળ્યા કરે છે. આ આત્મનિરીક્ષણથી કેટલા લાભ સામાન્ય રીતે થાય અને તેવી સ્વપરીક્ષા કેવી રીતે કરી શકાય એ બાબત પ્રસ્તુત છે. પ્રથમ તે સદ્ગુણથી લાભ કેટલા થાય છે તે પર વિચાર કરીએ.
૧. આત્મનિરીક્ષણથી લાભાલાભ તપાસવાની ટેવ પડે છે. આ દિવસ પ્રાણુઓ હારબંધ કામે એક પછી એક કર્યું જાય છે, તેમાં પિતાના લાભનાં કાર્યો