SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૨] બરાબર સૂચવે છે. તેઓને જે વિષયો ગમતા હતા તેવા વિષયેલેખાનુ' પુસ્તક તેના નામ સાથે જોડાય એ એક રીતે તદન યેાગ્ય હકીકત જણાય છે. તેઓ સ. ૧૯૮૬ના માગશર સુદ ૧૪ને રાજ યાગપદો ગાતાં ગાતાં દેહમુક્ત થયા અને પેાતાની પાછળ એ પુત્રી વૃધ્ધ માતા અને પત્નીને મૂકી ગયા. આ રીતે બેતાલીશમા વર્ષમાં તેમના દેહવિલય થયા. અનંત શક્તિના આત્માને તેા જન્મ મરણ નથી. બાકી શરીર છૂટી જાય તા વ્યવહાર નજરે ‘મરણ’ કહેવાય. આવા સ્વશક્તિથી વધેલા યુવકનું જીવન વ્યવહારષ્ટિએ સુયાગ્ય ગણાય અને સાધ્યને માગે પ્રગત ગણાય. તેમના આત્માને શાતિ મળે. સતિમત એમ વિચારીરે, મત મતીયના ભાવ મતિમત એમ વિચારો રે. વાદવિવાદ ન કાય; અધકાર નવ હોય. મુદ્રાલેખ ન હોય; દેખા અંતર જાય. ૨ પર પરિણતિ પરિવાર; તનમનવચનાતિત પિયારે, નિજ સત્તા સુખકાર. ૩ વસ્તુતે વસ્તુ લહારે, સુર તિહાં પરકાશ પિયારે, રૂપરેખ તિહાં નવિ ઘટેરે, ભેદજ્ઞાન દૃષ્ટિ કરી પ્યારે, તનતા મનતા વચનતા રે, નહિ વિભાવ લવલેશ; હ"સાસહત ફ્લેશ. ૪ કાયાથી વ્યવહાર; ભવસાયરા પાર. —શ્રી ચિદાનદજી અંતર સુદ્ધ સ્વરૂપમે રે, ભ્રમઆરોપિત લક્ષથી પ્યારે, અ'તત નિહચે ગહીરે, ચિદાનંદ તવ પાસીએ પ્યારે, કારી રાગેણુ. W
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy