________________
[૧૨]
બરાબર સૂચવે છે. તેઓને જે વિષયો ગમતા હતા તેવા વિષયેલેખાનુ' પુસ્તક તેના નામ સાથે જોડાય એ એક રીતે તદન યેાગ્ય હકીકત જણાય છે. તેઓ સ. ૧૯૮૬ના માગશર સુદ ૧૪ને રાજ યાગપદો ગાતાં ગાતાં દેહમુક્ત થયા અને પેાતાની પાછળ એ પુત્રી વૃધ્ધ માતા અને પત્નીને મૂકી ગયા. આ રીતે બેતાલીશમા વર્ષમાં તેમના દેહવિલય થયા. અનંત શક્તિના આત્માને તેા જન્મ મરણ નથી. બાકી શરીર છૂટી જાય તા વ્યવહાર નજરે ‘મરણ’ કહેવાય. આવા સ્વશક્તિથી વધેલા યુવકનું જીવન વ્યવહારષ્ટિએ સુયાગ્ય ગણાય અને સાધ્યને માગે પ્રગત ગણાય. તેમના આત્માને શાતિ મળે.
સતિમત એમ વિચારીરે, મત મતીયના ભાવ મતિમત એમ વિચારો રે. વાદવિવાદ ન કાય; અધકાર નવ હોય. મુદ્રાલેખ ન હોય; દેખા અંતર જાય. ૨ પર પરિણતિ પરિવાર; તનમનવચનાતિત પિયારે, નિજ સત્તા સુખકાર. ૩
વસ્તુતે વસ્તુ લહારે, સુર તિહાં પરકાશ પિયારે, રૂપરેખ તિહાં નવિ ઘટેરે, ભેદજ્ઞાન દૃષ્ટિ કરી પ્યારે, તનતા મનતા વચનતા રે,
નહિ વિભાવ લવલેશ; હ"સાસહત ફ્લેશ. ૪
કાયાથી
વ્યવહાર; ભવસાયરા પાર. —શ્રી ચિદાનદજી
અંતર સુદ્ધ સ્વરૂપમે રે, ભ્રમઆરોપિત લક્ષથી પ્યારે, અ'તત નિહચે ગહીરે, ચિદાનંદ તવ પાસીએ પ્યારે,
કારી રાગેણુ.
W