________________
વિલક્ષણ અનુભવેારે
૧૪૩
"
ગાડાવાળાને કહે ભાઈ શું લેશેા ? ' ગાડાવાળા કહે– રૂા. ૨૨૫. ’ શેઠ કહે– અરે ! એટલા બધા રૂપિયા તે હાય ! જે લેવું હાય તે કહેાને !’ ર્દેશ પંદર મિનિટ રંગઝગ ચાલી અને શેઠ ચીડાઈ ગયા. અશકય લાગે તેવી વાત છે, પણ એમાં શેઠના ધનમાડ ખરેખર જોવા જેવા છે. આ જીવને ધન પર માહ એટલેા છે કે મેાક્ષમાં જવાનાં ગાડાં અધાતાં હાય તે પણ એ ભાડુ પરદે !!
તમે હસેા છે ! દરરાજ મેાક્ષનાં ગાડાં બંધાય છે, પણ આ પ્રાણી કદી મ્હાંમાગ્યા દામ આપી ગાડાંમાં બેસતા નથી. પરિણામે એના સાદો સુધરતા નથી અને કદાચ રગઝગમાં સુધરે તે ચાલતે ગાડે ગાડાવાળા સાથે કજીએ થાય છે, ગાડાવાળાને ઠરાવ પ્રમાણે એ ચારા કે જમણુ રસ્તે આપત નથી, અને અંતે એના સંઘ સિદ્ધવડ કદી પહોંચતા નથી. કોઇને તમે મેાક્ષનાં ગાડાંનાં ભાવ પરઠતા નહિ જોયા હાય, પણ દરાજ સેંકડો લેાકેા, તમે પાતે પણ, એમ જ કરી છે! કેમ ચાંકયા ? ખરાખર વિચારજો. કોઈ પણ મેાક્ષ માટે માની લીધેલી ક્રિયામાં સવાખસેા માગે, ત્યાં ૨૫૦નુ અહીસા આપ્યા? મારી શક્તિ નથી ! અરે! એ શું મેલ્યા વાવીને ભુજી નાંખવાના ધંધા કર્યા અને પછી વળી મેક્ષ લેવુ છે.? એ તે શું બચ્ચાંનાં ખેલ છે? જરા ઉપર નીચે અને આગળ પાછળ જુએ. કયાં સુધી આ આત્મવાંચના ચલાવશે ? ત્યાં તેા સેા મણ ઘીના દીવા ખળે છે. અંદર અંધારું નથી. આંખ ચાળે નહિ. હુ અહુ વિચારવાનુ છે. એકડા કયાં સુધી છુટયા કરશા ! ચાલે ! આવા મારી સાથે. દર આવા. ત્યાંથી તમને રસ્તા દેખાશે. એ તે વીરના મા છે. એમાં ભાવ પરડવાના હાય નહિ. માક્ષને આળખા,