SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ સાધ્યને માર્ગ જોશે. એ કૃત્રિમ નાટયભૂમિ ઉપર કદી નહિ જુએ. અને તમારા પ્રખર વિચારક દિવ્ય જ્ઞાનીએ શું કહી ગયા છે? એક સમય માત્ર પણ પ્રમાદ ન કરવા અને તમે તે કૃત્રિમ -ચાળાચસકા જોવામાં કલાકેા ગાળી નાખ્યા !તમને એ પાલવે ? ઘણી નાની જિંદગી, તેમાં આકરા જીવનકલહ, તેમાં તમારી હજી થતી જતી સન્મુખતા, તેવામાં કલાકાના કલાકે આમ ફેંકી દો એ પાલવે એ તે જેને હિસાબ લખવવા હાય તેના ભાગ્યમાં હાય! તમારે તે શીઘ્ર દોડી જઇ આ ભૂલભૂલામણીમાંથી બહાર નીકળી જવું છે, તેા સાવધાન ! આવા સમયના ગેરઉપયાગ હવે કરતા નહિ. શું કહ્યું ? એનાથી પ્રવૃત્તિના ફેરફાર ( change ) થાય છે? અરે! ચેઈન્જ તા ધારા તે કાર્યમાં મન પરાવા એટલે થાય જ છે. જરા અનુભવજો. જોશે કે તમારી પ્રત્યેક ક્રિયા એ ચેઇન્જ ( ફેરફાર –અન્યત્ર મનેાગમન ) જ છે. અનુભવથી તમારા કે આજીઆજીના કોઈ પણ પ્રસંગમાંથી તમે એ સ્થિતિ અનુભવી શકશે.. ખ્યાલમાં રાખજો કે · એક સમય માત્ર પણ પ્રમાદ કરવા નહિ. પ્રમાદ શું છે તે સમજો અને ન સમજાય તા સમજનાર પાસેથી સમજી લેજો. આવેા અવસર ફરીને મળનાર નથી અને ગયેલી તક ફ્રી સાંપડનાર નથી. સાવધાન !!! * * * * [ ૬ ] આજે એક ભારે દશ્ય જોયુ. વાત તદ્દન વિલક્ષણ છે, પણ એ ખાસ વિચારવા જેવી છે. આજે માક્ષ જવાનાં ગાડાં અધાતાં હતાં. એક મોટા શેઠે આવી ચડયા! એમને ખબર પડી કે આજ મેાક્ષનાં ગાડાં બંધાય છે. અહુ રાજી થયા.
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy