________________
૧૪૨
સાધ્યને માર્ગ
જોશે. એ કૃત્રિમ નાટયભૂમિ ઉપર કદી નહિ જુએ. અને તમારા પ્રખર વિચારક દિવ્ય જ્ઞાનીએ શું કહી ગયા છે? એક સમય માત્ર પણ પ્રમાદ ન કરવા અને તમે તે કૃત્રિમ -ચાળાચસકા જોવામાં કલાકેા ગાળી નાખ્યા !તમને એ પાલવે ? ઘણી નાની જિંદગી, તેમાં આકરા જીવનકલહ, તેમાં તમારી હજી થતી જતી સન્મુખતા, તેવામાં કલાકાના કલાકે આમ ફેંકી દો એ પાલવે એ તે જેને હિસાબ લખવવા હાય તેના ભાગ્યમાં હાય! તમારે તે શીઘ્ર દોડી જઇ આ ભૂલભૂલામણીમાંથી બહાર નીકળી જવું છે, તેા સાવધાન ! આવા સમયના ગેરઉપયાગ હવે કરતા નહિ. શું કહ્યું ? એનાથી પ્રવૃત્તિના ફેરફાર ( change ) થાય છે? અરે! ચેઈન્જ તા ધારા તે કાર્યમાં મન પરાવા એટલે થાય જ છે. જરા અનુભવજો. જોશે કે તમારી પ્રત્યેક ક્રિયા એ ચેઇન્જ ( ફેરફાર –અન્યત્ર મનેાગમન ) જ છે. અનુભવથી તમારા કે આજીઆજીના કોઈ પણ પ્રસંગમાંથી તમે એ સ્થિતિ અનુભવી શકશે.. ખ્યાલમાં રાખજો કે · એક સમય માત્ર પણ પ્રમાદ કરવા નહિ. પ્રમાદ શું છે તે સમજો અને ન સમજાય તા સમજનાર પાસેથી સમજી લેજો. આવેા અવસર ફરીને મળનાર નથી અને ગયેલી તક ફ્રી સાંપડનાર નથી. સાવધાન !!!
*
*
*
*
[ ૬ ]
આજે એક ભારે દશ્ય જોયુ. વાત તદ્દન વિલક્ષણ છે, પણ એ ખાસ વિચારવા જેવી છે. આજે માક્ષ જવાનાં ગાડાં અધાતાં હતાં. એક મોટા શેઠે આવી ચડયા! એમને ખબર પડી કે આજ મેાક્ષનાં ગાડાં બંધાય છે. અહુ રાજી થયા.