SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ સાધ્યને માર્ગ દઘન જેવી દશા અનુભવે ત્યારે !! પરમ ભેગીને એ આદર્શ અનુભવ દ્વારા સફળ કરે ત્યારે! ત્યારે એમ હોય તે તને તારે “જય” બેલાવવાની ઈચ્છા થતી નથી? ભલે બીજા બેલે તેવી ઈચ્છા તને ન થાય. મહાપુરુષે કદી તેવી ઈચ્છા કરતા નથી. પણ તે પિતે તારી જાતને તારે પિતાને જય બોલ–તેમાં તારે કાંઈ વાંધો છે? કેમ ઉત્તર નથી આપતો? હા, સમજાયું. તું હજુ અમિત ફળદાન દેનારની ભેટ થાય ત્યાં સુધી રાહ જોવા માગે છે? વારુત્યારે અત્યારે તને ભેટ થઈ છે તે કેવી? શું કહ્યું? એ તે મેળાપ માત્ર થયો છે, ભેટ તો જૂદી હોય. ભેટ ક્યારે કરશે? તૈયારી કરે છે? વારુ, સેનાને સમય જાય છે, તેમાં થાય તે કરી લે, પાળ તૂટ્યા પછી પાણી ચાલવા માંડશે ત્યારે પાળ બંધાશે નહિ. તારે જય તું જ બેલે એવી સ્થિતિ ઊભી કર, એ સ્થિતિ અગમ્ય નથી પણ રમત જેવી પણ નથી. જ્યારે તું તારી જાતને કહીશ કે “ નમે મુજ નમે મુજ રે.” આ તમે શું બેલ્યા? તમે ભગવાન સાથે આજે તે ખરેખર ચેડાં કાઢયાં! શું તમે ભગવાન સાથે અગા'ઉની બાળપણની દેસ્તીનો દાવો કરે છે ?* અને પ્રભુ ઠકુરાઈ કહે છે કે જનમાં એક મસ્ત કવિ મેહનવિજય થઈ ગયા છે. એમણે આદીશ્વર ભગવાનના સ્તવનમાં આવી વાત કરી છે. તપાસ કરતાં એ વાત સાચી માલુમ પડી છે. “બાળપણે આપણું સસનેહી” એમ કહી એમણે ભગવાનને ઘણાં એલંભા-ઠપકો આપ્યા છે. મસ્તને તેમાંથી કાંઈ મસ્તી થઈ આવી જણાય છે.
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy