________________
મસ્ત મુમુક્ષુના વિલક્ષણ અનુભવેાગારો
[ ૧૧ ]
(૧)
હેજી તું ૮ આદીશ્વર ભગવાનની જે એ......... શાંતિનાથ મહારાજકી જે એ........” મહાવીરસ્વામી મહારાજકી જે એ.......... એલ્યા કરે છે, પણ તારા પેાતાની “જે એ........” ક્યારે બાલીશ ? તું કહે છે કે તું પોતે સત્તાએ આદીશ્વર ભગવાન જેવા છે, ત્યારે તારી પાતાની “ જે એ
” કેમ ખેલતા નથી ? શું કહ્યું ? એ હક્ક તેા આન ધનજીને જ હતા. અરે વાહ ! એમ કેમ? હા ખરું ! એ એવી ગયા કે ‘ અહે। . અહા હુ મુજને કહું, નમા મુજ નમે મુજ રે’ એ તા પોતાની જાતને કહેતા હતા કે “ મને તમે મને નમે. ” ત્યારે એ હુક્કે તને ક્યારે પ્રાપ્ત થાય ? કેમ પ્રાપ્ત થાય ? શું કહ્યું ? તું જ્યારે આન
* એક વિચિત્ર મુમુક્ષુની રાજનશીમાંથી તારવી કાઢેલ. આ છૂટાં છૂટાં અવતરણા દરેક સ્વતંત્ર છે. એમાં વિચારની સ્પષ્ટતા કોઇ વાર નહિ હાય, પણ એમાં કાઈ જગ્યાએ બહુ ઊંડાણ જણાય છે. કાઇ વાર ગાંડપણ લાગે તે તેના હાસ્યમાં ઊંડે ઊંડે બહુ ગૂઢાર્થ પણ જડી આવે તેમ છે. આવાં અનેક અવતરણેા પ્રાપ્ય છે, પણ આવા મુમુક્ષુઓની રાજનિશિઓની પ્રાપ્તિ દરરાજ થતી નથી. કાઈ વાર મળી આવશે તે આવાં વિલઁક્ષણ વિચારો તેવા પ્રકારના મનુષ્ચાના લાભ માટે રજૂ કરવાની ભાવના રહે છે, પણ પ્રાપ્તિ સુલભ નથી. લેખક
૧. કહે છે કે શ્રી શાંતિનાથજીના સ્તવનમાં શ્રીમદ્ આન ધનજી આવું ખાલી ગયા છે. તપાસ કરતાં એ વાત સાચી જણાઈ છે. યાગીના માર્ગ અગમ્ય છે.