________________
mmmmannaammmmmmmmma
સંત સમાગમની સુખી ઘડી
૧૩૩ સંતઃ–ોઠવણ ન થાય. ઘણુંખરું મરણ એ આખા જીવનને ઓડકાર છે. જીવન સારું, સાદું, સફળ આત્મિક વિકાસવાળું હોય, એ પોતે જે પરિસ્થિતિમાં મૂકાએલ હાય, તેના વિશિષ્ઠ ધોરણ નીતિવ્યવહારને અનુરૂપ હોય તે તે તેની બેઠવણ જ છે. એની ગોઠવણે પ્રથમથી થતી નથી, પણ સારું સાદું પ્રમાણિક જીવન એ “પંડિત મરણની” વધતી ઓછી ગેરંટી છે. સાધારણ જનતા તે અસાધ્ય અવસ્થામાં મરણ ન આવે અને સાધ્ય હોય તે માથું ફૂટે, રડવા બેસે અને એનો આત્મારામ ઊડી જાય નહિ, એ પહેલાં તો એના નામની પિક” મૂકાય અને મહે વળાય. (રડાકૂટ થાય) **
મુમુક્ષ –ત્યારે એવા વ્યવહારરસિક સાન્નિપાતિક સ્થિતિમાં મરી જાય એ વધારે ઈચ્છવાયેગ્ય છે એમ ખરું કે નહિ?
સંતા–“એમ ન કહેવાય. કયા જીવને અંદરની આત્મવિકાસ કેટલો છે તે બાહ્ય નજરે ખબર ન પડે, પણ ઘણું વ્યવહારુ જીવ અસાધ્ય સ્થિતિમાં જ જીવન પર પડદે નાખી જાય છે, તે વસ્તુસ્થિતિ છે એ મેં તને બતાવી. તેઓમાને મોટો ભાગ સાધ્યમાં હોય તે શું કરે છે પણ તેને જણાવ્યું. ઈચ્છવા ગ્ય ચીજ શી છે તે આપણે વિચારવાનું નથી, કારણ કે આપણે કબજાને એ વિષય નથી. વસ્તુ સ્થિતિ જેવી જાણી અનુભવી તેવી તને કહી બતાવી.”
મુમુક્ષુ–“ત્યારે પડિત મરણને કાંઈ ઉપાય જ નથી?
સંત –‘જરૂર છે, અને તે આપણા કબજામાં છે.” મુમુક્ષુ-“તે કૃપા કરીને જણાવો.”
પધ્ધતિસર રાગડા તાણીને રડવા માટે આ સ્ત્રીઓને શબ્દ છે. મનર વિક છે કે નહિ તેને મો વાળવા સાથે કોઈ સંબંધ નથી. .