SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ સાધ્યને મા સત: વ્યવહારમાં દેવાળીઆ લાકે સરવૈયાં કાઢતા નથી, ચાપડા તૈયાર રાખતા નથી, પાતે પેાતાના ઘરની વસ્તુસ્થિતિ સમજતા નથી, આખા મીચીને વેપાર ખેડે જાય છે અને ધાડ આવે ત્યારે દોડાદોડ કરી મૂકે છે, નાસભાગ કરે છે, ગાટા વાળવા માંડે છે. એ સ્થિતિ આત્મવિકાસના ખરા ઈચ્છકની ન હાય. જેણે સ’સારના વેપાર માંડયા જ નથી, એને તે અહીં પણ આનંદ છે અને પછી પણ મજા જ છે. અને ત્યાં ધાડ જ પડવાની નથી, એટલે એને ભય જ નથી.’ ૧૩૧ " મુમુક્ષુઃ—ત્યારે આપે ડરવાની શી વાત કરી ? સ’ત:—‘ઘણા માણસા મરણુ શબ્દથી ડરે છે. એના વિચારને અપશુકનિયેા ગણે છે, એની વાતને તુચ્છકારે છે. આ ઠીક નથી. મરણુ માટેના વિચાર જરૂર કરવા, એથી તૈયારી પાકી રહેશે અને મરણુ આવી પડે ત્યારે ગભરાટ નહિ થાય.’ સુમુક્ષુઃ—મરણ વખતે ગભરાટ થતા હશે ? - સ'ત:—ગભરાટની વાત જ જવા દે. લગભગ ૯૫ [પ ંચાણુ] ટકાના મરણુ અસાધ્ય અવસ્થામાં થાય છે, સન્નિપાતમાં જ થાય છે, તેથી ગભરાટ જણાતા નથી; ખાકી પૂરતી સાવધતા હાય, સગાં સંબંધીને એકઠા કરી, સર્વની ક્ષમા ચાહી, ચેાગ્ય ભલભલામણ કરી, ચાર શરણાં ખેલતાં, નવકારના પાઠનુ હૃદયમાં કે મુખેથી જાપ થતાં, હૃદયમાં સિદ્ધચક્રની સ્થાપના થઈ હાય, ખાજુમાં પુન્યઃપ્રકાશનું સ્તવન ધીમા મધુર પણ હૃદયદ્રાવક સ્વરે ખેલાતુ હાય અને “જય પરમાત્મા,” “એક અરિહ ંત”ના વિજયઘાષ સાથે નિષ્ક્રમણ થાય એ તા લાખે એકને. અને “પંડિત મરણ” કહે છે' સુમુક્ષુ: એવા મરણની ગેાઠવણ કેવી રીતે થઈ શકે ?” --
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy