________________
સંત સમાગમની સુખી ઘડી
13
સર્વથા સદાને માટે છેડવા પડે-એ કાંઈ જેવી તેવી વાત તમ સંસારીઓ માટે નથી.
મુમુક્ષુઃ—અમારા માટે અને તમારા માટે જૂદા કાયદા છે?
#J
સતઃ—ના કાયદા તા એક જ છે, પણ કાયદેસર પરિણામ આણનાર પ્રસંગેા જૂદા છે. જે પ્રાણી અસારથી ઊંચે આવ્યા હોય તેને આ સાંસારિક જા પણ ગૂંચવણ કરતાં નથી. આ વાત મા ખાદ્ય વેશને અંગે નથી. સંસારથી અલગ રહેનારને સાંસારિક ધના મેાહ કરતાં નથી અને માહ વગરનાને કોઈપણ વસ્તુ છોડતાં ખેદ થતા નથી.’
મુમુક્ષુઃ—એટલા માટે આપે કહ્યું કે, “ જ્યાં જવાનું હશે ત્યાં જશુ” એ બેલવા જેટલું નવુ સહેલુ નથી, હવે સમજાયું. ત્યારે મને અંગે અમારું શું
વ્ય
સંતઃ—‘ક બ્ય એટલું જ કે મરણથી ડીવાય અને માટે સદા તૈયારી રાખવી. જો અત્યારના ચાપડા કયારે સંકેલવા પડશે તે ખબર નથી, પણ જેના સરવૈયા (અપ–ટુ–ડેઇટ) છેલ્લા દિવસ સુજના તૈયાર હાય, જે જમે ઉધારની સ્થિતિ સમજતા હાય, ને ત્યાં ધાડ ગમે ત્યારે આવે તેા તેને ગભરાવાનું કારણ નથી. વ્યવહારમાં તેમ જ આકસ્મિક બાબતમાં દેવાળીયાનો હિસાબ ન રાખવેા.’
સુમુક્ષુઃ—એટલે શુ? આપ વળી દેવાળાની વાત કયાંથી લાવ્યા? ’