________________
સાધ્યને માગે
સંત:—મરણ આવશે ત્યારે મરી જશું એમ કહેવું દીર્ઘદશીને ઘટે નિહ. એમાં સુકાન વગરના વહાણ જેવી દશા થાય. તૈયારી વગર ગૂંચવણ ઘણી થશે.'
સુમુક્ષુઃ——પણ સાહેબ ! એને પ્રથમથી વિચાર શા માટે કરવા જોઇએ ? ’
૧૩૦
સંતઃ—એક સાધારણ મુસાફરી કરવી હૈાય તે તમે ભાતુ તૈયાર કરી છે, એડીંગ (ખીસ્તર) આંધા છે, પેટીમાં કપડાં નાંખા છે, નાનું સરખું ઘર નાની પેટી (ટ્રક) માં વસાવી દે છે, તેા મહા મુસાફરી માટે તૈયારી ન જોઇએ ? અને જોઇએ તે તે વિચાર કર્યા વગર થાય ખરી ? ’ મુમુક્ષુઃ—મરણુ અને મુસાફરીને સંબધ શે છે ? એ તે જ્યાં જવાનુ હશે ત્યાં જશુ.'
ܕ
સંત:—મરણુ અને મુસાફરી લગભગ એક જ કક્ષાના છે, એકમાં કયાં જવું છે તે ઘણીખરી વાર આપણે જાણતા હાઇએ છીએ, બીજામાં નથી જાણતા. ‘પ્રયાણુ' એ ખનેમાં સામાન્ય (સાધારણ) ધર્મ છે, અને જવાનુ હશે ત્યાં જશું એ બેલવું જેટલું સહેલું છે તેટલું કરવું સહેલુ નથી-ખાસ કરીને સંસારસિકા માટે.
મુમુક્ષુઃ—એટલે આપ શે। ભેદ પાડા છે ?’
સત:---વાત એમ છે કે તમે સંસારીએ અનેક કાવાદાવા કરી ધન મેળવા, પરણા, ઘરબાર બધા, પ્રજા-સંતતિ વધારા, મૈત્રીઓ કરી, જ્ઞાતિજનના પ્રેમ મેળવવા અનેક જમણા આપા, વહીવટો ચલાવા, સંસ્થાએ ખાલે, ટૂંકામાં અનેક પ્રકારના સંબંધો કરા, પોતાપણું માના, માનકીર્તિ મેળવા –એ સને મૂકીને જવું પડે, એની સાથેના સબંધ
.