SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ સાધ્યને માર્ગે ચામાં તે વખતે નથી એવી મનની એકચિત્તતા થવી એ એકાગ્રતા' કહેવાય. સ્ત્રીપુરુષના લગ્નસંબંધમાં, વિરહમાં, નૃત્યમાં, હિસાબ ગણવામાં એવી એકાગ્રતા થાય છે. અને એ જ એકાગ્રતાની દિશા ફેરવવામાં આવે અને એને યુવક સંસાર તરફ છે તેને બદલે આત્મસન્મુખ કરવામાં આવે તો એનાથી આત્મિક લાભ થાય. એકાગ્રતા કરવાની આવહત ઓછીવધતી સર્વમાં છે. દિશા ફેરવવાની જ માત્ર જરૂર છે.” મુમુક્ષ–“પણ સાહેબ! વારંવાર મરણને વિચાર કરવાથી લાભ શે?” - સંત-તે સવાલની દિશા એકદમ બદલી નાખી. એકાગ્રતાની પ્રશસ્તતા તારા સમજવામાં આવી ગઈ એમ ધારી, તને કહું છું કે મરણને વિચાર કરે એગ્ય છે, કારણ કે એ ચક્કસ બનવાન બનાવે છે. એનાથી ડરવાની જરૂર નથી, પણ એને માટે તૈયાર રહેવાની જરૂર છે.' | મુમુક્ષ --“પણ મરણ સંબંધી વિચાર તે ઘાતક છે એનું કેમ? સંતા–એમાં સમજફેર થાય છે. મરણને અમુક દષ્ટિએ ઘાતક કહી શકાય, પણ ઘાતક સંબંધી વિચાર પણ ઘાતક છે એ માન્યતા ખેટી છે. - મુમુક્ષુ:–એ વાત ન સમજાણી.” સંતા–એક ખૂન કરનાર અથવા મહાભી કે ક્રોધી મનુષ્ય હોય તે ઘાતક છે, પણ સમદષ્ટિથી આપણે તેના સંબંધી કે તેની ભવિષ્યત અપક્રાન્તિ અને વર્તમાન અદશા પર વિચાર કરીએ તે તે વિચાર કાંઈ ઘાતક નથી. :
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy