________________
સત સમાગમની સુખી ઘડી
૧૨૭
મુમુક્ષુઃ—ત્યારે ભોંયતળિયે ( ગ્રાઉન્ડ ફ્લારપર ) જ એ સવાલ મને કેમ પૂછ્યા નિહ ?’
સંતઃ— તારી એકાગ્રતા વર્ણનમાં હતી એ તૂટી ન જાય એટલા માટે.’
સુમુક્ષુઃ— આપ વર્ણન કરવાની હકીકતને એકાગ્રતા કહેા છે? એ તે ઐહક વાત છે.’
સંતઃ— ઐહિક કાર્ય માં પણ એકાગ્રતા તે નેઇએ જ. એકાગ્રતાના બે પ્રકાર છે: પ્રશસ્ત અને અપ્રશસ્ત. વિચારવા જેવી વાત એ છે કે સાંસારિક અપ્રશસ્ત ખખતમાં આ પ્રાણીની એકાગ્રતા ઊલટી વધારે થાય છે. ’ મુમુક્ષુઃ— અનેક આશાભરી દુનિયાના વ્યવહારમાં પણ એકાગ્રતા જોઇએ એ તા આજે જ જાણ્યું !
9
સત: એ. ખરાખર સાચું છે. જે એકાગ્રતા સંસારના વિલાસમાં, કામીની ક્રીડામાં, નૃત્યકીના નાચમાં, હિસાખ ગણવાની રસગાઢતામાં કે કોઈ પણ ચાલુ કાર્યમાં થાય છે તેવી જ આત્મવિચારણામાં, ધ્યાનચેાગના સક્રિય જીવનમાં, પરાપકાર કર્તવ્યના વ્યવહારમાં અને પરગુણ પ્રમેાદમાં થાય તે આ સ`સાર સ્વ થઈ જાય.’
"
મુમુક્ષુઃ— પણ સાહેબ ! લાંખાં સરવૈયાં કાઢીએ, સરવાળાઓ કરીએ, તાલસૂરથી નાચીએ કે વગાડીએ એ તે કાંઈ એકાગ્રતા કહેવાય ? ’
સતઃ—એ ખરાખર એકાગ્રતા કહેવાય. એકાગ્રતાની વ્યાખ્યા એક વસ્તુ કે વિચારમાં લયલીનપર્ં. એ વસ્તુ કે એ વિચાર સિવાય બીજી કોઇ ચીજ કે ભાવ આખી દુનિ