SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ સત સમાગમની સુખી ઘડી ૧૨૫ જીવવાના પ્રથમ રસ્તા છે એટલે જિજ્ઞાસા પૂરી પાડવી એ તા . આપને કર્તવ્ય પ્રાપ્ત થયું ગણાય.' સંતઃ—જિજ્ઞાસા જરૂર `વ્ય છે, પણ આખુ જીવન જિજ્ઞાસાતૃપ્તિમાં જ જાય અને એનું સક્રિય પરિણામ ન આવે તે તેા તે વધ્ય ગણાય. સની જિજ્ઞાસા પૂરી પાડવી એ એ દ્રષ્ટિએ મારું કર્તવ્ય ન ગણાય.' ' સુમુક્ષુઃ— સર્વ જિજ્ઞાસા વધ્યુ છે એમ પણ ન કહી શકાય. કોઇ આત્માના વિકાસ કષ્ટસાધ્ય હાય તા પશુ તે જિજ્ઞાસા દ્વારા સક્રિયરૂપે ધીમે ધીમે ઠેકાણે આવી શકે. એને વિચારણાનું સાધન આપ્યું હાય તેા કાઇ વાર એ જાગી પણ જાય !” સત:—એમ કચિત્ અને છે ખરું, કબ્બ તરીકે નહિ, પણ તારા પ્રશ્નોત્તરની અંદર રહેલા સત્ત્વબળની ખાતર હું તને મારા વિચાર કહું છું તે તું સાંભળ.' મુમુક્ષુઃ—જરૂર વિચાર કરીશ. વિચારવા યાગ્યે મામતના વિચાર કાણુ ન કરે? ’ સ'ત: એ હકીક્ત તારે વિચારવા ચેાગ્ય છે કે નહિ અથવા તે રીતે તુ વિચાર કરી શકીશ કે નહિ તે હું કહી શકતા નથી; પણ તે તારી જિજ્ઞાસાને તેા જરૂર તૃપ્ત કરશે. વાત એમ છે કે જ્યારે તે નીચેના એરડાએ બતાવ્યા ત્યારે તે કહ્યું કે અમુક માગે મેટા માણસાને આવવાને રસ્તા છે, અમુક માગે નાકરને આવવાના માર્ગ છે, અમુક રસ્તે ઘરનાં માણસા અંદર આવે તેવી ગાઠવણુ છે વગેરે વગેરે. તે વખતથી બધાં આરીખારણાં હું જોતા આવ્યા છું અને મને તેા એક જ વિચાર આવે છે કે,
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy