________________
સાધ્યને માગે - મુમુક્ષુ –અડચણ ન હોય તે આપને વિચાર મને જણાવશો?” - સંતા–“એ તો એક સાધારણ બાબત છે. તમે તમારી - વાત આગળ ચલાવે.”
મુમુક્ષ:–“મારે હવે કાંઈ હકીક્ત કહેવાની નથી. આપ એ વિચાર જણાવો.”
સંત –એ વિચાર તમને ગમે તેવું નથી. એ જાણુ- હાથી તમને ખેદ થાય તેમ છે.”
| મુમુક્ષુ:–“આપ એ સંબંધી નિશ્ચિંત રહે, મને ખેદ નહીં થાય, પણ કાંઈક જાણવાનું મળશે. તમારા જેવાના વિચારશ્રવણથી ખેદ થાય એ અકથ્ય છે.”
સંત –એમ ધારી લેવું તે બેઠું છે. જ્યાં સાધ્ય જુદાં હોય, ત્યાં વિચારદશામાં પણ મોટે ભેદ રહે છે અને ... વિચારની સહનશીલતા બહુધા દુપ્રાપ્ય છે.”
મુમુક્ષુ –“સાધ્યમાં ભેદ નથી, સાધનમાં ભેદ હશે અને કેટલીક બાબતમાં મારી મેહાસક્તિ હશે, પણ વિચારભેદ સહન કરી ન શકાય તે તો સાહેબ! મારી કેળવણી લાજે. આપ દીર્ધ સૈન સેવી રહ્યા હતા તેથી જ મને જિજ્ઞાસા થઈ હતી. આપ યેગ્ય લાગે તે જરૂર આપની વિચારસરણીને વ્યક્ત કરી બતાવો.” - સંતા–“તારા છેલ્લા જવાબમાં કેટલુંક સત્ય છે, પણ તે અનુભવ વગરનું છે. અન્યના વિશાળ વાચન અને - તારા વાચનનું એમાં પરિણામ હશે, પણ એને તું જીરવી પચાવી શક્ય નથી.”
મુમુક્ષુ—એ ખરું હશે, પણ તત્વજિજ્ઞાસા એ જીવન