SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ સતસમાગમની સુખી ઘડી ૧૨૩ બ્લુ સામાન્ય રીતે પ્રાણીને ઘણા મેહ હેાય છે અને એણે તો ઘણું ઉમદા ફરનીચર ( ગૃહાપસ્કર ) એકઠુ કરેલ હતું એટલે ક્રૂરતા કરતા એ પેાતાના ફરનીચરના અને ઘરની માંધણીના વખાણુ કરતા જાય અને સ ંત પણ માનપણે તે જે કહે તે સાંભળ્યા જાય. પ્રત્યેક આરડાના ફરનીચરની એણે વાત કરી, એમાં દરેકની વિગત કહેતા જાય અને પ્રત્યેક એરડાનો ઉપયાગ પણ જણાવે. કોઈ અભ્યાસગૃહ, કાઇ સામાયિગૃહ, કોઈ પૂજનગૃહ, કોઇ શયનગૃહ, કાઈ સત્કારગ્રહ, કોઇ ભાજનગૃહ, કાઇ પુસ્તકગૃહ વિગેરે વિગેરે. ઉપર નીચે એમ કુલ આખું ઘરમ ંગલા ખતાવી પોતે તેના વખાણ કર્યા, પણ સંતપુરુષ એક અક્ષર ઉચ્ચર્યા નહિ. સત યાગી હતા, એણે જૈન અને અન્ય દર્શનોનો, ધ્યાનચાગનો અને અધ્યાત્મશાસ્ત્રનો સમર્થ અભ્યાસ કર્યો હતા, અને અભ્યાસને એમણે સક્રિય વનમાં મૂક્યા હતા એમ તેમની વાત પરથી જણાતું હતું. એક જગ્યાએ દૃશ ખાર ઉપાનહ ( જોડાં પગરખાં ) પણ જોવામાં આવ્યા. છેવટે ઉપરની અગાશીમાં એક નાનુ કેખીન મનાવ્યું હતું તે બતાવતાં એણે કહ્યું કે ત્યાંથી એક ખાજી આખા શહેરનો, ખીજી ખાજુ નદીનો તથા વૃક્ષેાનો અને ત્રીજી માજી ડુંગરાનો લીલાછમ ઢેખાવ દેખી શકાય છે.’ એ જોયા પછી સત કેબીનમાં એક સ્થાને ગાદીતકી હતા ત્યાં મેસી ગયા. આજીમાં સુંદર પલંગ પર ગાદી, સ્વચ્છ ચાદર અને મચ્છરદાની હતા. સંતની સામે ચટાઇ ઉપર બેઠા પછી એણે કહ્યુ કે–જી! આપ કેમ કંઇ ખેલતા નથી?’ સંતઃ—‘હું એક વાતનો વિચાર કરી રહ્યો છું. "
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy