________________
સંત સમાગમની સુખી ઘડી
[૧૦] સારો અભ્યાસ કરી, જાતમહેનત કરીને સારે દ્રવ્યસંચય તેણે કર્યો હતે. આખો વખત પ્રવૃતિમય જીવન ગાળવા છતાં બાલ્યકાળના અભ્યાસથી આત્મવિચારણા કરવાની શુભ ઘડીએ એને કોઈ કોઈ વાર મળી આવતી. સંતસમાગમ અવારનવાર થતું ત્યારે તેની પાસે તે મુક્તકઠે પિતાની પ્રવૃતિમય જીવનઘટનાની વાત કરતે હતે. એને અસાર પદાર્થ પર માહ ઘણે થતું હતું, અસારને અસત્ તરીકે વારંવાર જાહેર કરવાના પ્રસંગ લેતે હતે, છતાં પોતે મહ છેડી શકતા ન હતે.
જાતમહેનતે મેળવેલ ધનને વ્યય પ્રથમ એણે સુંદર મકાન બાંધવામાં કર્યો. નદીથી જરા દૂર મેટાવિસ્તારવાળી જગ્યા ખરીદી તેમાં સુંદર બગીચે તૈયાર કરાવ્યો અને વચ્ચે એક ભવ્ય મકાન બંધાવ્યું. બગીચામાં વચ્ચે કુવારે સંગેમરમરને મુકા. ચારે તરફ બાંક, વ્યવસ્થિત કરેલી વીથિકાઓ, વેલીમંડપ અને શંખલાં, કેડા અને ઈટથી એણે બાગને રમ્ય બનાવ્યો. બાગની વચ્ચે મહાલય મોટા રાજદરબારના વૈભવની સાથે સરસાઈ કરી રહ્યો હતો. - મોટા ઓરડામાં ખુરશી અને કોચને શણગાર એકસારામાં સારા પાશ્ચાત્ય ગૃહને દીપાવે તે હતે. વીજળીની લાઈટની વ્યવસ્થા ભીંત અને ટેબલ ઉપર સારી અને સુવ્યવસ્થિત હતી. આખા મકાનમાં ફરનીચર હજાર રૂપિયાનું, ખાસ તૈયાર કરાવેલું અને જ્યાં જેવું જોઈએ તેવું ગઠવાયું હતું