________________
સાધ્યને માગ તેમ છેડે લંબાતો જાતે જ જણાયે. શું થાય છે અને ક્યાં છેડે આવે છે? એની ધમાં એ વધારે ઊંડે ઊતરવા લાગ્યા, ત્યાં આખા દિવસનો થાકથી આંખમાં ઊંધ આવવા માંડી. - તુરત એણે આત્માને અનુશાસન કરવા માંડ્યું, ઊંઘવા પહેલાંની જાગૃતિને લાભ લઈ લીધો, પરમાત્માના નામે ચારણ સાથે બરાબર ધ્યાયી લીધું કે –
હું એકલે છે, મારું કેઈ નથી,
હું કેઈને નથી.' આ ભાવના ભાવતાં એના મનમાં જરા પણ દીનતા ન આવી, એ આપડે બિચારે ન થઈ ગયે, આખા જંગલમાં સિંહ એક જ હોય છતાં એના ઘેર્યની અગતા એન.
ખ્યાલમાં જ હતી. આ સંસ્મારક પિરસીને વિધિ કરી લઈ, આત્માનુશાસન કરી, પરમાત્માના નામોચ્ચારણ સાથે એણે દરરોજ આત્મવિચારણા અને આત્મમંથન કરવા અને તે દ્વારા આત્મનિરીક્ષણ કરી જવા વિચાર કર્યો, ત્યાં તે તેની
ખે મળી ગઈ જે. ધ . . ૪૭.
સં. ૧૯૮૩.