SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ * * * * * * * * * * * * * * * * * * - * * ** * . -- આત્મમંથન ૧૧૭ ચારીઓ સાથે શા માટે ખેદ થતો હતો? પિતાના મત સિવાય અન્યત્ર પણ પ્રામાણિક મતભેદ હોઈ શકે છે એમ ડાહી સિદ્ધાન્તની વાતને પોતે અમલમાં મૂકવાને બદલે અન્યને શેર ઈન્સાફ કરવાના કેટલા પ્રસંગે વહોરી લીધા હતા? પિતાનું વ્યક્તિત્વ પ્રકટ કરવાના પ્રસંગે મળે તેને કેટલો લાભ લીધે હતે? સમગ્ર વિશ્વના આત્મસમુદાયમાં પિતે એક અપ જીવન છે એવી વાતો કરવા છતાં હૃદયથી તેનું અનુકરણ થયું હતું ? ઇંદ્રિયના સંયમની વાતોને અંતરથી અમલ કેટલે કર્યો હતો? હજુ સુંદર રાક, સુગંધિ પદાર્થ કે મધુર ગાયન તરફ આકર્ષણ કેમ થતું હતું? અને સંસારની અસારતાની વાત જાણી, સાંભળી, કહી, છતાં ચક્કસ પ્રસંગ આવે ત્યારે એ કયાં ઊડી જતી હતી ? આવા આવા અનેક સવાલ ઊઠયા અને ઊઠીને અંતરમાં ગયા. જરા બારીકીથી જીવન જોઈ જાય, તપાસી જાય, ત્યાં ઉપર ઉપરને દેખાવ અને દાવપેચ ઘણું લાગ્યા, અને એક પણ બાબત અંતરમાં ઊંડી ઊતરી હોય એમ એને પોતાને લાગ્યું નહિ. આવી અનેક ગૂંચવણ મનમાં થયા કરતી હતી ત્યાં લગભગ દશ વાગે એને સ્વયં કુરણ થઈ. એને લાગ્યું કે અત્યાર સુધી વ્યવહારની પિષણુ જ વધારે થઈ છે, ખરે સંયમ હવા કરતાં સંયમી દેખાવાની રુચિ વધારે થઈ છે, નિયમ કે વિચારણાના ધોરણમાં ઘણી અવ્યવસ્થા થઈ ગઈ છે અને સંસાર પર રાગ ન કરવાની ધૂનમાં એક પ્રકારે એને વધારે ચાંપે -સે–ભેગવ્યું છે. આટલો ખ્યાલ થતાં એક વાતની ઘડ બરાબર બેસી ગઈ. એને નિર્ણય થયો કે શાન્ત વિચારણની
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy