SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ સાધ્યને માગે અને બગીચામાં એકલે હતે. દર માળીનું ઝુંપડું હતું, પણ તેમાંથી કાંઈ અવાજ આવતું ન હતું, એટલે થાકેલ માળી સુનિદ્રામાં પિઢી ગયે હશે એમ અનુમાન થતું હતું. આ સંસારમાંથી સુખ મેળવવા ઘણા પ્રયાસો કરેલ હવા છતાં અને વ્યવહારદષ્ટિએ સુખી ગણાય એવા સાધનવાળા એ યુવકને આજે કાંઈ ચેન નહતું. કેઈ ગંભીર ગેરસમજણ થઈ ગઈ હોય અને પોતે આખે રસ્તે ભૂલ્યા હોય એમ તેને લાગ્યા કરતું હતું. પણ આ સર્વ શું હતું? અને શા માટે હતું? એને નિર્ણય એના મનમાં કાંઈ પણ થયે નહિ. પછી એણે વધારે વિચાર કરવા માંડે. પિતાના વ્યવસાયમાં પિતે કરેલા ધોરણને અને નિર્ણતસિધ્ધાન્તને વળગી રહી શકયે હતું કે નહિ? તે પર ખ્યાલ ગ. એ પ્રદેશમાં એને સહજ પ્રકાશ અને ઘણું અંધારું દેખાયું. એ શું હતું? પિતે જીવનના નિર્ણય પાળી શક્યું હતું? પોતે સત્ય અને પ્રમાણિકપણાની જે ભાવના જીવનની શરૂઆતમાં કરી હતી તેને વળગી રહ્યો હતો? સાદી જિંદગી ગાળવાના પિતાના મનોરથ બર આવ્યા હતા? પિતાની આવડત, અભ્યાગ કે બુદ્ધિનું કદી અભિમાન ન કરવાના નિર્ણયને તે વળગી રહ્યો હતો? પિતાની અનુકૂળતાઓને અન્યને લાભ આપવાના નિર્ણયને સાંગોપાંગ અમલ થયે હતે? “માન નથી જોઈતું” એમ કહીને માન મેળવવાને અભિલાષ દૂર થયો હતો? દંભ અને માયાથી પોતે દૂર રહી શક્યું હતું? ભવ અટેલે મળ્યા છતાં હજુ પરિસમાપ્તિ કરવાનો વિચાર આ હતો વિચાર આવ્યા અને સુનિર્ણયો થયા તેને અમલ થયો હતો? જરા અભિપ્રાયભેદ થતાં નિરંતરના સહ
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy