________________
આત્મમંથન
૧૧૫ - આખે રસ્તે તેનું મન તદન શૂન્ય થઈ ગયું હતું. એને પગ જરા કળતા લાગતા ત્યારે એ તેને હાથ દઈ દબાવતે, બાકી તદ્દન ચૂપકીદીમાં એક માઈલ દૂર આવેલા બંગલા તરફ પિતે ચાલ્યું જતું હતું. ચંદ્રના પ્રકાશમાં વિશાળ સૃષ્ટિમાં લીલા છોડવા અને લતામંડપ વચ્ચે થઈને ચાલ્યા જતાં એની આંખે વનરાજને જેતી નહતી, એનાં કાન અવારનવાર થતા પક્ષીઓના ટહુકા સાંભળતા નહતા, એને શાંત પવન ઠંડે લાગતું ન હતું. એ તે એવી જ શાન્તમય દશામાં નિરભ્ર આકાશ નીચે કાંઈ પણ વિચાર વિના બંગલા તરફ ચાલ્યા જતો હતે. ' બંગલા બહાર નાને બગીચે હતો અને બગીચા વચ્ચે સુંદર કુવારે હતે. કુવારાની બાજુમાં ઢળતે બાંકડે હતે. એ બાંકડા ઉપર તે બેસી ગયા અને પછી એની વિચારણું ચાલી. એમાં થોડો વખત મેહનું આક્રમણ ચાલે, સંસાર તરફ મન દેરાય, પિતાના વૈભવ, માન, પ્રતિષ્ઠા અને સમાન જમાં ઉત્તમ સ્થાન નજર આગળ તરવરી રહે. વળી પાછા અનંત આકાશ, અસંખ્ય તારલા અને ચંદ્રની શાનિ જતાં વિચારમાં પડી જવાય. આ સર્વને છેડો ક્યાં? અને આ સર્વ શેને માટે? અને પિતે ક્યાં ઘસડાતું જાય છે? અને આ ધમાલમાં કાંઈ સાર જણાતું નથી અને તેમ છતાં એનું આકર્ષણ કેમ રહે છે? | કંઈ કંઈ વિચારે આવ્યા, અનેક પ્રકારની આત્મચિંતા થઈ, પણ મનમાં નિર્ણય થયો નહિ. એકસરખી અસ્વસ્થ માનસિક દશા અનુભવતા એ યુવાનને કલાક દેઢ કલાક એ દશામાં પસાર કરતે કેઈએ જે નહિ. આજે એ બંગલા