________________
.
..' , ,
,
૧૧૨
સાધ્યને માણેક પછી એની દષ્ટિ નિર્મળ થતી ચાલી, એને ઉકળાટ કાંઈક એ છો થયે અને પિતે જાણે પ્રવાહને ઓળખી ગયો છે તેથી કોઈ મહાન સત્ય પ્રાપ્ત થઈ ગયું છે એવી વિચારણાની શાંતિ તે અનુભવવા લાગે.
ત્યાં તે પાછો લક્ષ્મીને ઢગલે, શેર સર્ટિફિકેટ, સેના હીરા મેતીનાં ઘરેણાંથી ભરેલી તીજોરી, મેટે પરિજનવર્ગ, વિસ્તૃત સ્નેહીવર્ગ, આપ્તજન અને આડતીયાં સાંભર્યા, સભાના અગ્રસ્થાનની મીઠાશ યાદ આવી, “પધારે પધારે” નાં મીઠાં વચને કર્ણપ્રિય થતાં લાગ્યાં અને પ્રવાહની વિષત્તિઓ વિસરાવા લાગી. વળી પાછું ચિત્રપટ ફર્યું, પ્રવાહ જરા દૂર ઓસરતે જણાય. પિતે ડાબી બાજુ ઊ ઊભે પ્રવાહમાં ગેથાં ખાતાં જનસમૂહને જેતે ઊભું છે એવું ચિત્ર ખડું થયું અને વળી સોની મીઠાશમાં પોતે લપેટાઈ જવા લાગ્યા.
ત્યાં વળી ઊંચે આકાશ તરફ નજર ગઈ. અનેક તારાઓથી ભરેલા આકાશની એક બાજુએ નિશાપતિ પિતાની શાંત ચંદ્રિકા વિસ્તારી રહ્યો હતે, નદી-જળને શાંત ખળખળ અવાજ આવતો હતો અને નગણના તારલાઓ તેની સાથે વાત કરતા હોય તેમ એને લાગ્યું. અનંત આકાશ, દૂરના તારાઓ અને ચંદ્રની સ્મા સાથે પિતાની એક્તા અનેક્તા અનુભવતે એ દિક્યૂહની જેમ બેસી રહ્યો. ઊંચે જુએ ત્યાં નવીન ભાવ દેખાય. એક્તા કેમ થઈ શકે એને જીવનમાં ખ્યાલ કરેલો નહિ, ચિત્તની વ્યગ્રતા દૂર કરેલી નહિ, મનને એક વિચાર પર સ્થિર કરવાને અભ્યાસ પાડે