SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ સાધ્યને માર્ગ અંકુશ રાખી શકતુ. હાય તા મન આખરે હૃદયને તામે થાય છે. આપણે જીવનક્રમ એવા ગાઠવવા જોઈએ કે જ્યારે જ્યારે ગૂચના પ્રસંગ આવે ત્યારે મન પર હૃદય રાજ્ય કરે, જ્યારે જ્યારે લાલચમાં પડવાના પ્રસંગ આવે ત્યારે ત્યારે મન ત્યાં જવા લલચાય તે જ વખતે હૃદય મન ઉપર મજબૂત અંકુશ (બ્રેક) મૂકી દે. એવું બનવા માટે બહુ અભ્યાસની જરૂર છે, નિરંતરની ટેવની જરૂર છે, આત્મનિરીક્ષણની જરૂર છે, અસાધારણ સુંદર ચારિત્રયળ કેળવવાની જરૂર છે, આખુ જીવન વિશુદ્ધ કરી દેવાની જરૂર છે, આખું વાતાવરણ અતિ વિષ્ણુદ્ધ કરવાની જરૂર છે અને એવી રીતે ચારિત્રખ ધારણુપૂર્વક એક વખત માખા જીવન પર અંકુશ આવી ગયા એટલે પછી ગમે તેવી વાલી સામી આવશે કે મન ગમે ત્યાં રખડવા પ્રેરણા કરશે, પશુ જરાએ વાંધા નહિં આવે. મનની મુશ્કેલી તેની નિરકુશતામાં છે અને દુ:ખ એ છે કે એના પર જે અંકુશ પડે છે તે અંદરથી જ પડી શકે છે. એટલે જ્યારે જ્યારે આપણે અંકુશના ખ્યાલ કરીએ છીએ ત્યારે ત્યારે આપણે મહારના અંકુશા પર સ્થિત થતાં હાઇ મુંઝાઈ જઈએ છીએ. વાણી કે કાયા પર બહારના અકુશે. શક્ય છે અને તે સ્થૂળ જ હોય છે, પણ મન પોતે આંતરિક હાઈ- તેના પર અંકુશ પણ આંતરિક જ હોઈ શકે છે અને તેને શેખી કાઢવા એ જીવનની સ્નેહ છે. મન પર હૃદયના અંકુશ ખરાખર શક્ય છે તે કેવી રીતે હાઈ શકે તે પણ જરા જોઈ લઈએ. મન મગજના
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy