________________
પરિણતિની નિમળતા
૧૦૩
થઇ. જેવું આપણું જીવન આપણું મન ઘડે છે તેવું જીવનક્રમનુ બંધારણ થાય છે; અને તેથી આપણાં જીવનક્રમનાં વળાણા સીધાં પડે તેના ઉપાય ચિતવવાની ખાસ વધારે જરૂર પ્રાપ્ત થાય છે. અથવા આપણા જીવનનાં વળાણા સીધાં થાય તેવા માર્ગો શેાધી કાઢીએ તેા તે આડક્તરી રીતે મન સાધનાનું કામ ખરાબર કરે છે. તેથી આપણાં વળાણા કેવી રીતે સીધાં થાય તે પ્રશ્ન પર આપણે આવી જઇએ છીએ. પણ આમાં આપણા મૂળ પ્રશ્નમાં જે ગૂંચ ઉત્પન્ન થઈ તેના કાંઈ નીકાલ થયા નહિ. આથી તે મનની આખા જીવન પર અસર છે અને એ જીવનક્રમ લગભગ મન પ્રમાણે જ મુકર થાય છે એવા નિર્ણય થવાથી આપણા ગૂંચમાં વધારા થયા; મનની સાધનાની જરૂરિયાત વધારે ચાક્કસ જણાઇ, પણ મુશ્કેલીના અંત આવ્યા નહિ. જીવનક્રમ આખા સીધેા સરળ કરવાના એક ઉપાય જણાય છે અને જો કે તેમાં સુ શ્કેલી તેા ઘણી છે, પણ તે પ્રયાસથી મેળવી શકાય છે. આપણી પરિણતિની નિળતા ઉપર આપણા જીવનક્રમ બંધાય છે. આપણે આપણું વાતાવરણ એવું બનાવી શકીએ છીએ કે જ્યારે પણ ખાટા વિચાર કે લાલચ આવે ત્યારે આપણે તેની સામે પ્રચંડ યુદ્ધ કરી શકીએ. ગમે તેવી ખાટી લાલચેા કે દુનિયામાં સાવાના પ્રસંગે આવે ત્યારે જો આપણે આપણા મનને સીધા માર્ગ પર રાખવાની ટેવ પાડી હાય તા ઉપર જણાવેલી મુશ્કેલીના છેડા આવે. હવે આ પરિણતિની નિળતા પ્રાપ્ત કરવાના મા આપણું હૃદયબળ છે. મન ગમે તેટલી દોડાદોડી કરે પણ જો તેના ઉપર હૃદયનું દબાણ હાય, હૃદય તેના ઉપર