SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ સાધ્યને માગે કેટલાક નળબજારને રસ્તે જાય છે, મેટરવાળા કવીન્સ રોડ પર આવી, લેમીંગ્ટન રોડને રસ્તે થઈને જાય છે અને તદ્ન વિચિત્ર પ્રવૃત્તિવાળા રેલ્વેમાં એસી, દાદર સુધી મી. મી. એન્ડ સી. આઇ. માં જઈ જી. આઇ. પી. માં ભાયખલે આવી લવલેનમાં જાય છે. દેખીતી રીતે આ વાતમાં ઘણેા વિરોધ લાગે છે, છતાં જીવનક્રમ તપાસતાં જણાશે કે જે સાધ્ય પ્રાપ્ય હાય અને જે માર્ગ સીધેા–સરળ હેાય તે લેનારા બહુ અલ્પ હાય છે; જ્યારે આડાઅવળા માર્ગો લેનાર બહુ વધારે હાય છે. કેટલાકનાં જીવનનાં વળાણા તા એવાં પડે છે કે એ સીધા રસ્તા દેખતા હાય તા પણ તેને છેડીને આડેઅવળે રસ્તે જ ચાલવું પસંદ કરે છે, તેને સીધા માર્ગમાં મજા જ આવતી નથી, આડેઅવળે રસ્તે જ તેમને જીવનના લ્હાવા દીસે છે. આ આખી હકીક્ત એક મહાન પ્રશ્ન ઉપસ્થિત કરે છે તે પર વિચારણા વારવાર કરવા યાગ્ય છે અને તે અત્ર આપણે કરશું. અત્યારે આ જીવનવળાણાના પ્રસંગને મનની સાધનાના પ્રસંગ સાથે જોડી દેવા પૂરતા જ ઉપયોગી ગણુવાના છે. મન સાધવાની મુશ્કેલી ખરેખરી છે તે આપણે ઉપર જોયું. હવે તેની સાથે જો જીવનક્રમનાં વળાણાના સંબંધ હોય તેા જીવનક્રમ ફેરવવા સબધી વિચાર પ્રાપ્ત થાય છે. અને જીવનનાં વળાણાના આધાર ખાસ કરીને મન ઉપર જ છે. જેવા આપણા વિચારમાર્ગ તેવા આપણે! જીવનક્રમ. આપણા મનનું વળણ સીધું અને સરળ હાય તે આપણાં જીવનનાં વળાણા તદ્દન સીધાં અથવા આછાં અને આછાં વળવાળાં પડે તે તદ્દન ઉઘાડી હકીક્ત છે, એટલે માનસિક સાધનાની મહત્તા આથી આથી વધારે સુસ્પષ્ટ
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy