________________
પરિણતિની નિર્મળતા
૧૦૧
આ પૃષ્ઠની નીચેના ભાગમાં છેલ્લી પક્તિની ડાબી બાજુ નીચે એક બિંદુ (Point ) છે તે જુએ. નીચેની છ લાઈન મૂકી ને સાતમી લાઇનની જમણી બાજુએ બીજી હિંદુ જુએ. હવે એ બિંદુએ પર નજર સ્થિર કરો. જેએ સીધી લાઇનના માણસ હશે તેઓ ડાબેથી જમણા સીધા ચાલશે અને જરા પણ આડેઅવળે માર્ગે ઊતર્યાં વગર નીચેની મીજી, ત્રીજી, ચેાથી, પાંચમી અને છઠ્ઠી પંક્તિઓ કાપી, સાતમીને છેડે જમણી બાજુએ આવી ચઢશે. આ તદ્ન સરળ પ્રકૃતિના શાન્ત સમયજ્ઞ વિચારશીલ પ્રાણીને મા સમજવેા.
બાકીના બીજાના માર્ગોની વાત કરતાં પાર આવે તેમ નથી. ડાખા બિંદુથી જમણા બિંદુએ જવાના સીધા માર્ગ આદરનારા જવલ્લે જ હેાય છે. કેટલાક આડાઅવળા ચાલે છે, જમણા બિંદુને પહોંચતાં સીધા રાજમાર્ગ થી જરા ઊંચા નીચા થતાં જાય છે, તેમના રેખામાર્ગના આકાર ગોમૂત્ર સમાન થાય છે; કેટલાક તેા સીધેા માર્ગ મૂકી, ઉપર જઈ, આડા થઈ, ઘણા લાંબા ચકરાવા લઇ, જમણા બિંદુએ આવે છે; કેટલાક અનેક વળાણા લઈ, ઘણે ઊંચે જઈ ઠેકાણે આવે છે. આવું પ્રત્યેક જીવનના સબંધમાં બને છે. દરેકને વિકાસ જેટલા હાય તેટલા તે સીધેા-સરળ થાય છે, જેટલી વક્રતા હાય છે તેટલા તે આડાઅવળા કરે છે.
આ જીવનક્રમનાં વળાણેામાં ઘણું મહાન સત્ય છે. મહે અવલાનથી એ સમજી શકાય તેવુ છે. મુંબઈ ગેડીજીના દેરાસરજીથી ભાયખાળાના દેરાસરજી જવાનું સાધ્ય હોય તો સીધી સડકે ભીડી બજારને રસ્તે જનાર આ નિયમ પ્રમાણે અહુ ઓછા સમજવા; જ્યારે