SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રયત્ન કરો એટલે તો ચાર કરવાથી સાધ્યને માગે જાતને છેતરવા પ્રયત્ન કરતો નહિ અને ખરી શીશી મૂકી તું તારે જીવનકમ અવલોકી જજે, એટલે તેને લાગશે કે તે ઘણી તકે ગુમાવી છે, બહુ ખોયું છે, અને વિચાર કરવાથી - તને બહુ ખેદ થાય તેવી પરિસ્થિતિ તેં નીપજાવી છે.” પણ હવે એ ગયેલી વાતનું તું ક્યાંસુધી ચિંતવન કરીશ? તેવું ચિંતવન બિનજરૂરી છે એમ નથી. જ્યાં સુધી તને એમ લાગશે નહિ કે તે તકે ગુમાવી છે અને તદુપરાંત તે મજાની હતી, ત્યાં સુધી તું હજુ મળવાની તકને ઓળખી પણ શકીશ નહિ. એટલે વસ્તુના જ્ઞાન માટે અને ભવિષ્યના લાભ માટે આટલી વિચારણું તારે જરૂરી છે, બાકી ભૂતકાળની ખલના પર હવે શેક કરવો તે નકામે છે. ત્યારે હવે ભવિષ્ય માટે તારે શે વિચાર છે? - “વાર અનંતી ચૂકીઆ ચેતન ! ઈશુ અવસર મત કે – એમ શ્રી ચિદાનંદજી મહારાજ ગાઈ ગયા છે. તેં તે આ ભવમાં અનેક તકે ગુમાવી એટલું તે જોયું, કદાચ તું અત્યારે ન સ્વીકારતો હે તે બરાબર શાંત વાતાવરણમાં વિચાર કરીશ ત્યારે તે વાત તે જોઈ શકીશ, પણ સદરહુ ભેગી તે ગાઈ ગયા છે કે “તને અનંતી વાર અપૂર્વ તક મળી છે અને તે પ્રત્યેક વખત તું ચુક્યો છે, તે તકને લાભ લીધો નથી.” પ્રગતિ કરવાને બદલે કાં તે હતું ત્યાં ને ત્યાં જ રહ્યો છે અથવા પાછ હહ્યો છે. તે અનેક વખત તીર્થકર કે કેવળીની દેશનાઓ સાંભળી હશે, તે અનેક વાર ધર્મગુરુના ઉપદેશનું શ્રવણું કર્યું હશે, તને અનેક વાર તારી જરૂરિયાતથી વધારે ન સાંપડ્યું હશે, અનેક પ્રસંગે બુદ્ધિબળમાં તું તારા સહજથી આગળ વધતે થયો હોઈશ, અનેક વાર તને વગર
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy