SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ મળેલી ગુમાવેલી તક દૃષ્ટિએ તારાં કાર્ય પર નિરીક્ષણુ ન કરવું, પણ તદ્ન એકાંતમાં શુદ્ધ નિલેપ શીશી મૂકવી અને આંતર અવલેાકન કરવું ઘણી વખત તે જોયું હશે કે તારા મિત્રો સેા ખસે. ફિયા ખરચવાના દાવા કરી પાંચ સાત વાર તેના લાભ લે છે અને વર્ષો સુધી રકમાને ચાપડામાં જમે કરી રાખે છે. તે પાતે એક ઉપવાસ કર્યો હાય તા ઘણાં માણુસે જાણે તેવી રીતે તું તેની વાત કરે છે, કેટલીક વાર ત્રણુ ઉપવાસ કર્યા હાય તા જાણે તે વાતમાં દમ નથી એવા શબ્દોમાં વાત કરી તું સાંભળનાર પાસેથી માન ખાટવા સ્તુતિના શબ્દો સાંભળવા ઈચ્છે છે. તારાં કતવ્યની પોલેાચના કરતી વખતે આવાં વિકારજન્ય પરિણામાને ખાજુએ મૂકજે. તુ એકલે હા, શાંતિમાં હા, કાઇને તારી કીર્તિના ગઢમાં પ્રવેશવાના કે તેાડી પાડવાના પ્રસંગ ન હેાય, એવા શાંત વાતાવરણમાં તું તારી ઉપર્યુક્ત વિચારણા કરી જોજે, એટલે તને જણાશે કે-તને સેકડા હજારા તકા અત્યાર પહેલાં મળેલી છે અને તે તે. વિકારને વશ થઇને ગુમાવી છે. માનસિક વિકારામાં ખાસ કરીને કષાયા ક્રોધ માન, માયા અને લેભ—એક અથવા જૂદા આકારમાં મીઠા અથવા આકરા રૂપમાં આવિર્ભાવ પામે છે. તને ન સમજ પડે તેવી રીતે પણ ઘણી વાર તે ઘુંસી જાય છે અને કેટલીક વાર બહુ સૂક્ષ્મ રીતે તને હેરાન કરે છે. ખાસ કરીને સર્વથી વધારે આકરા વિકાર માહનો છે, જેના સબધમાં તારી સાથે કાઇ અન્ય પ્રસ ંગે વાત કરશું, પણુ મારા કહેવાની મતલબ એ છે કે એવા કાઈ વિકારને એકતમાં સ્થાન ન મળે એવું વાતાવરણ તું ઊભું કરજે, તારી 23
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy